Abtak Media Google News

શ્રી કાલાવડ સ્થાનકવાસી જૈન સંઘ ખાતે વર્ષો પછી પૂ. શ્રી ધીરગુરુદેવ તથા પૂ. અવનીજી મ.સ. આદિના પદાર્પણ પ્રસંગે સરદાર ચોકથી સ્વાગત કરાયા બાદ બપોરે ૩ થી ૪ પ્રવચન મધ્યે જૈનાચાર્ય પૂ. જશાજી સ્વામી શતાબ્દી ઉપલક્ષે પ્રકાશીતજૈનાગમ સેટ સંઘન ટ્રસ્ટીગણને દીપક પટેલ પ્રફુલ રવાણી, સુભાષ રવાણી, બીપીન પતીરાના હસ્તે સંઘ પ્રમુખ પી.સી. મહેતા બટુકભાઈ દોશી, ‚પાણી વગેરેને અર્પણ કરાયેલ મહિલા મંડળે સ્વાગત ગીત રજૂ કરેલ ૨૦૨૦ના ચાતુર્માસકની વિનંતી કરાયેલ શિવકુંવરબેન બચુભાઈ દોશી વગેરે તરફથી ૧૫૦ ‚પીયાથી સંઘ પૂજન કરાયેલ સાંજે વિહાર કરીને મંગળવારે જામનગર પધારશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.