શ્રી કાલાવડ સ્થાનકવાસી જૈન સંઘ ખાતે વર્ષો પછી પૂ. શ્રી ધીરગુરુદેવ તથા પૂ. અવનીજી મ.સ. આદિના પદાર્પણ પ્રસંગે સરદાર ચોકથી સ્વાગત કરાયા બાદ બપોરે ૩ થી ૪ પ્રવચન મધ્યે જૈનાચાર્ય પૂ. જશાજી સ્વામી શતાબ્દી ઉપલક્ષે પ્રકાશીતજૈનાગમ સેટ સંઘન ટ્રસ્ટીગણને દીપક પટેલ પ્રફુલ રવાણી, સુભાષ રવાણી, બીપીન પતીરાના હસ્તે સંઘ પ્રમુખ પી.સી. મહેતા બટુકભાઈ દોશી, પાણી વગેરેને અર્પણ કરાયેલ મહિલા મંડળે સ્વાગત ગીત રજૂ કરેલ ૨૦૨૦ના ચાતુર્માસકની વિનંતી કરાયેલ શિવકુંવરબેન બચુભાઈ દોશી વગેરે તરફથી ૧૫૦ પીયાથી સંઘ પૂજન કરાયેલ સાંજે વિહાર કરીને મંગળવારે જામનગર પધારશે.
Trending
- જાણો એવા ખોરાક વિશે જે તમારા દાંતને સ્વસ્થ રાખે છે.
- લગ્નની લાલચ આપી 17 વર્ષીય સગીરા પર નરાધમનો દુષ્કર્મ
- ચકચારી દુષ્કર્મ કેસમાં શાળાના આચાર્યનો નિર્દોષ છુટકારો
- ‘હરખપદુડા’ બોલવા મામલે પરેશ ધાનાણી વિરૂધ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ
- રાજકોટ : 200 બુથ ઉપર કુલર મુકાશે, 1092 બુથ ઉપર માંડવા નાખી છાંયડો કરાશે
- આ જંગલમાં બીહામણા આવાજ સાંભળવાનું કારણ જણાવતા વૈજ્ઞાનિકો
- ભલે ઇઝરાયેલ મિત્ર હોય, પણ ભારત પેલેસ્ટાઈનની સ્વતંત્રતાનું હિમાયતી
- અટલ સરોવરમાં પ્રથમ દિવસે જ 10 હજારથી વધુ સહેલાણીઓ ઉમટ્યા