પ્રજાપતિ સમાજના દાનવીર ભામાશા એવા નરેશભાઈ પ્રજાપતિની પ્રેરણાથી રાજકોટ ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ ટ્રસ્ટી મંડળના પ્રમુખ ઈશ્ર્વરભાઈ ઘાટલીયા તેમજ જ્ઞાતી પ્રમુખ રમેશભાઈ સોરઠીયાના માર્ગદર્શન હેઠળ પ્રજાપતિ સમાજના અગ્રણી નીતિનભાઈ ઘાટલીયા, બટુકભાઈ મુલીયા, પ્રજાપતિ યુવા સેનાના પરેશભાઈ મુલીયા તેમજ હિરેનભાઈ સંચાણીયા પ્રજાપતિ સમાજના આગેવાનોએ ગુજરાત પોલીસનો આભાર વ્યકત કર્યો હતો. અગ્રણીઓએ ડીસીપી મનોહરસિંહજી જાડેજાને પુષ્પગુચ્છ આપી આભાર માન્યો હતો.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને સવાર બાજુ દોડધામ રહે અને સાંજ ખુશનુમા વીતે
- જાણો એવા ખોરાક વિશે જે તમારા દાંતને સ્વસ્થ રાખે છે.
- લગ્નની લાલચ આપી 17 વર્ષીય સગીરા પર નરાધમનો દુષ્કર્મ
- ચકચારી દુષ્કર્મ કેસમાં શાળાના આચાર્યનો નિર્દોષ છુટકારો
- ‘હરખપદુડા’ બોલવા મામલે પરેશ ધાનાણી વિરૂધ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ
- રાજકોટ : 200 બુથ ઉપર કુલર મુકાશે, 1092 બુથ ઉપર માંડવા નાખી છાંયડો કરાશે
- આ જંગલમાં બીહામણા આવાજ સાંભળવાનું કારણ જણાવતા વૈજ્ઞાનિકો
- ભલે ઇઝરાયેલ મિત્ર હોય, પણ ભારત પેલેસ્ટાઈનની સ્વતંત્રતાનું હિમાયતી