Abtak Media Google News

નોટબંધીથી કોંગ્રેસ હકાબકા થઈ છે: કોંગ્રેસીઓની ભ્રષ્ટ પછેડી નરેન્દ્રભાઈએ ખેંચી કાઢી છે

રાજકોટના દક્ષા સારડિયા વણિક નૂતન યુવક મંડળના ૫૫મો કેળવણી સમારોહમાં બોલતાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વણિક તેજસ્વી તારલાઓનું ીમ આવી હતી કે જીવનમાં હંમેશા સાચા અને સારા માર્ગે ચાલજો સમાજને રાષ્ટ્રનું હિતને હૈયારોષીને ક્યારેય ભૂલચૂકે પણ રાહુલ બાબા ગપ્પાદાસના માર્ગે નહીં હતા.

Advertisement

ગપ્પુ મારવાની હોડમાં તો રાહુલબાબાએ વર્લ્ડ રેકોર્ડ તોડી નાંખ્યો છે. રોજ ઉઠે ને એક ગપ્પુ ફેંકે…બે ચાર કલાક ાય એટલે ગપ્પદાસ વળી નવું ગપ્પુ ફેકે.

કહેવાય છે કે સત્ય બોલો તો ક્યારેય યાદ રાખવુ ની પડતું પણ ગપ્પા મારો તો યાદ રાખવું પડે. પણ આ રાહુલબાબાને બે કલાક પહેલાં શું ગપ્પુ માર્યું હતું તે યાદ ની રહેતું એટલે જ ગપ્પામાં પણ ભગા કરે છે. સાવારે એમ કહે કે ગુજરાતમાં ૫૦ લાખ બેરોજગારો છે અન સાંજે એમ કહે કે ગુજરાતમાં ૩૦ લાખ બેરોજગારો છે. રાહુલબાબના ગપ્પા એવી નવી ટીવી શ્રેણી ઈ શકે એટલે ગપ્પા રાહુલ ગાંધીએ માર્યા છે.

વિજયભાઇ રૂપાણીએ વણિક સમાજની સમજણ અને વિચક્ષણની પ્રશંશા કરતા કહયું હતું કે વણિક સમાજ હંમેશા તોલમોલ રાખી માપીને બેલેન્સ કરતો હોય છે. ગુજરાત કોના હામાં સલામત છે તે સારૂ જાણે છે.

નોટબંધીી અકળાયેલી અને વિફરેલી કોંગ્રેસ વિરોધીઓ પર આકરાં પ્રહાર કરતાં શ્રી વિજયભાઈએ જણાવ્યું કે, નોટબંધી દ્વારા નરેન્દ્રભાઈ મોદીએ કોંગ્રેસીઓ ઉપર વિરોધીઓની ભ્રષ્ટ પછેડી ખેંચી લીધી છે એટલે તે ઉઘાડા પડી ગયા અને તેમના કાળા કરતૂતો ખુલ્લા પડી ગયા. આી જ હકાબકા ઈ ગયેલી કોંગ્રેસ ભાજપા અને નરેન્દ્રભાઈ મોદીની વિકાસલક્ષી નીતિનો મનઘડંત વિરોધ કરી રહી છે. પણ અમારા માટે તો “રાષ્ટ્ર પ્રમ નેશન ફર્સ્ટ છે રાષ્ટ્રની આનબાન શાન જાળવવા માટે ગમે તેવા ચમરબંધીના કાળા કરતૂતો, ભ્રષ્ટ કામો હરગીઝે ચલાવ્યા ની અને ચલાવીશું પણ નહી.

વિજયભાઈએ જણાવ્યું હતું કે દેશ બદલાઈ રહ્યો છે આજે દુનિયામાં ગુજરાત અને ભારતની ઓળખ નરેન્દ્ર મોદીનું ગુજરાત નરેન્દ્ર મોદીનું ભારત તેવી રીતે ઈ રહી છે ત્યારે મેને વિશ્વાસ છે કે વણિક સમાજ જ નહીં પરંતુ સમગ્ર સમાજ વિકસયાત્રામાં સહભાગી બન્યા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.