Abtak Media Google News

આજે મનાવાયો ‘વિજયોત્સવ’ નવનિયુકત હોદેદારો ‘અબતક’ના દ્વારે

રાજપૂત કરણી સેનાના સંસ્તાપક લોકેન્દ્રસિંહ કાલવીએ રાજેન્દ્રસિંહ ઝાલા (રાજભા)ને સંસ્થાના ગુજરાત અધ્યક્ષ તરીકે નિમણુંક આપી છે.

આ સિવાય રાજકોટના અધ્યક્ષ પદે કૃષ્ણસિંહ જાડેજા અને સૌરાષ્ટ્ર ઝોનના પ્રવકતા તરીકે ક્રિપાલસિંહ ઝાલાને નિમણૂક આપી છે.

‘અબતક’ના આંગણે આવેલા ઉપરોકત હોદેદારો ઉપરાંત જે.પી. જાડેજા, ભરતસિંહ જાડેજા, રણજીતસિંહ જાડેજા શિવરાજસિંહ ઝાલા વિગેરે હાજર રહ્યા હતા. તેમણે જણાવ્યું હતુ કે, ‘પદ્માવત’ પર પ્રતિબંધ મૂકાતા આજે બપોરે ૧૨.૩૦ વાગે જીલ્લા પંચાયત ચોકમાં વિજયોત્સવ મનાવવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.