Abtak Media Google News

રાજકોટમાં બાળ લગ્ન પ્રતિબંધ અધિકારીને મળેલી ફરિયાદને આધારે કોઠારિયા મેઇન રોડ રળુજા મંદિર પાસે બાળ લગ્ન અટકાવવામાં આવ્યા હતા. જે અંતર્ગત આજીડેમ પોલીસ સ્ટેશનના અધિકારીઓ પી.એન.વાઘેલા અને પીએસઆઇ ડી.બી. ગઢવી સહિતના પોલીસ સ્ટાફ સાથે રુબરુ તપાસ હાથ ધરતા ક્ધયાની ઉંમર નાબાલીક હોવાથી બાળ લગ્ન અટકાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Advertisement

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.