Abtak Media Google News

અંબાજી અન્નક્ષેત્ર ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા સતત ૧૭ મો ભવ્ય ભંડારો રાજકોટ ના ધનસુખ ભંડેરી ની હાજરી મા આજે ખુલ્લો મુકાયો. ભાદરવી પુનમ સુધી દિવસ રાત અને દિવસ માઈ ભક્તો માટે ભોજન દવા અને એક્યુ પ્રેશર ની સુવિધા

Advertisement

અંબાજી મંદિર ખાતે ભાદરવી પૂનમના મેળા ને લઈ એક અઠવાડિયા પહેલા છેલ્લા ૧૭ વર્ષથી ભવ્ય ભંડારા નુ આયોજન રાજકોટ અંબાજી અન્નક્ષેત્ર ચેરીટેબલ ટ્રસ્ટ કરે છે જેમા રાજકોટ મોરબી ના માઈ ભક્તો દ્વારા સુદર વ્યવસ્થા કરવામાં આવે છે દયા કલ્યાણ ના નામ સાથે સંસ્થા ના યોગેશ ભટ્ટ. જયેશ ભાલારા. જગદીશ વાગડિયા. મુકેશભાઈ વાગડિયા દિપક પાટડીયા. મહેશ રાણપરા. સહીત ના મોટી સંખ્યામાં સ્વયંમ સેવકો અહી ખડે પગે રહી સેવા આપે છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.