Abtak Media Google News

કામદાર યુનિયન દ્વારા આંદોલનની મંગાઇ મજુરી

રાજકોટ શહેરમાં કોર્પોરેશનમાં ર6 વર્ષથી વાલ્મીકી સમાજની ભરતી જ થઇ નહી રાજકોટ કામદાર યુનિયન દ્વારા કમીશ્નર ને પત્ર પાઠવી રજુઆત કરી છે કે મહાનગરપાલિકામાં વાલ્મીકી સમાજની લાંબા સમયથી ભરતી થઇ નથી અનેક રજુઆતો છતાં વાલ્મીકી સમાજના યુવાનોની ભરતી થઇ નથી.

આ માટે રાજકોટ કામદાર યુનિયન દ્વારા ડો. બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે મંડપ નાખી સત્યાગ્રહ આંદોલનની કમીશ્નર સમક્ષ મંજુરી પ્રમુખ પારસભાઇ બેડીયા દ્વારા માંગી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.