કરણીસેનાના અધ્યક્ષ મહિપાલસિંહજી મકરાનાનો અભિવાદન કાર્યક્રમ લોકેન્દ્રસિંહજી કાલવી સાહેબના અધ્યક્ષ સ્થાને તા.૬ સપ્ટેમ્બરના રોજ યોજાશે જેની વિગત આપવા માટે આયોજકોએ ‘અબ્તક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી. કાર્યક્રમને ભવ્ય બનાવવાના ઉદેશથી રાજકોટ કરણી સેના ટીમની મીટીંગ મળી ગઈ અને તેમાં નકકી થયા મુજબ સૌરાષ્ટ્ર પ્રભારી રાજભા ઝાલાના માર્ગદર્શન હેઠળ સૌરાષ્ટ્રના ક્ષત્રીય સમાજના સંતો મહંતો, રાજપરિવારના સભ્યો સમાજના અલગ અલગ સંગઠનના આગેવાનો, સૌરાષ્ટ્રના આ સામાજીક કાર્યક્રમને દિપાવવા સમગ્ર ક્ષત્રીય સમાજને બહોળી સંખ્યામાં હાજર રહેવા રાજપુત કરણીસેના, રાજકોટ ટીમના પ્રભારી જે.પી.જાડેજા અધ્યક્ષ ક્રિપાલસિંહ ઝાલા, યશપાલસિંહ જાડેજા, શકતિસિંહ જાડેજા, ક્રિપાલસિંહ ઝાલા, શકિતસિંહ વાઘેલા, શકિતસિંહ પરમાર, શિવરાજસિંહ ઝાલા, ભરતસિંહ ચુડાસમા, લકકીરાજસિંહ જાડેજા, પૃથ્વીસિંહ જેઠવા અને ધર્મેન્દ્રસિંહ જાડેજાએ નિમંત્રણ પાઠવ્યું છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ