Abtak Media Google News

પંડીત દિનદયાળ ઉપાધ્યાય જી ની જન્મ જયંતી નિમિતે રાજુલા શહેર યુવા ભાજપ દ્વારા બાલ ભવનના બાળકોને ચોકલેટ વિતરણ નો કાર્યક્રમ યોજાયો હતો જેમા અમરેલી જીલ્લા ભાજપના મહામંત્રી રવુભાઈ ખુમાણ, જીલ્લા બક્ષીપંચ ના મહામંત્રી ડો હિતેશભાઈ હડીયા, જીલ્લા કિસાન મોર્ચા ના મહામંત્રી પરેશભાઈ લાડુમોર, જીલ્લા યુવા ભાજપના કારોબારી સભ્ય વિરભદ્વભાઈ, ડો. બાવળીયા, રાજુલા શહેર યુવા ભાજપના મહામંત્રી સાગરભાઈ સરવૈયા, ઉપપ્રમુખ સમીરભાઈ કનોજીયા, સંદીપ ટાંક, મંત્રી સંજય લાડવા, કોષાધ્યક્શ હીરેનભાઈ સોની વગેરે યુવા મોર્ચા ના કાર્યકરો હાજર રહ્યા હતા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.