પંડીત દિનદયાળ ઉપાધ્યાય જી ની જન્મ જયંતી નિમિતે રાજુલા શહેર યુવા ભાજપ દ્વારા બાલ ભવનના બાળકોને ચોકલેટ વિતરણ નો કાર્યક્રમ યોજાયો હતો જેમા અમરેલી જીલ્લા ભાજપના મહામંત્રી રવુભાઈ ખુમાણ, જીલ્લા બક્ષીપંચ ના મહામંત્રી ડો હિતેશભાઈ હડીયા, જીલ્લા કિસાન મોર્ચા ના મહામંત્રી પરેશભાઈ લાડુમોર, જીલ્લા યુવા ભાજપના કારોબારી સભ્ય વિરભદ્વભાઈ, ડો. બાવળીયા, રાજુલા શહેર યુવા ભાજપના મહામંત્રી સાગરભાઈ સરવૈયા, ઉપપ્રમુખ સમીરભાઈ કનોજીયા, સંદીપ ટાંક, મંત્રી સંજય લાડવા, કોષાધ્યક્શ હીરેનભાઈ સોની વગેરે યુવા મોર્ચા ના કાર્યકરો હાજર રહ્યા હતા
Trending
- ઉનાળામાં શરદી અને ઉધરસ કેમ થાય છે?
- શ્રુતિ હાસન સાથેના બ્રેકઅપના સમાચાર પર શાંતનુ હજારિકાએ કહ્યું આવુ
- ભારતીય કોસ્ટ ગાર્ડે નાર્કોટીક્સ સાથે પાક બોટને પકડી પાડી
- સવારે નાસ્તો બનાવવામાં મોડું થઇ જાય છે તો 10 મિનિટમાં ઇન્સ્ટન્ટ સ્પોન્જી ઇડલી બનાવો
- છત્તીસગઢમાં ઊભેલી ટ્રક સાથે પિકઅપ વાન અથડાતા 9ના મોત
- ઉનાળામાં આ બ્રાઈટ&ટ્રેન્ડી કલર્સના આઉટફિટ પહેરો, તમારા કૂલ લુકના વખાણ થશે
- સાયલન્ટ વૉકિંગ છે શું! જે સ્વાસ્થ્ય માટે અગણિત ફાયદા આપે છે
- ભૂલથી પણ મહાદેવને ન ચઢાવો આ વસ્તુઓ…