સમગ્ર ગુજરાતમાં ૧૫ થી ૨ ઓક્ટોબર ગાંધી જયંતિ સુધી પંદર દિવસોને સ્વચ્છતા પખવાડ્યું તરીકે ઉજવણી કરવાના આવી રહી રહી છે જેમાં જેતપુર પાલિક દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં નાગરિકો પાસે શપથ લેવડાવી સ્વચ્છતા જાગુતી ના કાર્યકમો કરવામાં આવી રહ્યા છેજ્યારે અહીંની બોસમિયા કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા શહેરનાં મુખ્ય રસ્તા પર એક રેલી નું આયોજન કરવામાં આવેલ હતું અને વિદ્યાર્થીઓ દ્વારા હાથ માં બેનરો સાથે સ્વચ્છતા ના નારા લગાડી શહેરના લોકો ને સ્વચ્છતા માટે અપીલ પણ કરવામાં આવી હતા કોલેજના પ્રિન્સિપાલ ચોચા,ચીફ ઓફિસર રબારી તેમજ સેનિટસન વિભાગના ટાટામિયા દ્વારા સ્વચ્છતા જાગૃતિ માટેના કાર્યકમો નું અયોજન કરવામાં આવેલ હતું
Trending
- Indian Navy : અરબી સમુદ્રમાં ઈરાની ફિશિંગ જહાજ માટે ભારતીય નેવી બની દેવદૂત
- સંસ્કૃતિ મંત્રાલયમાં 1,00,000થી વધુ પગારની નોકરી મેળવવાની આ છે શાનદાર તક
- નોકરી કરતી વ્યક્તિઓ માટે ખાસ છે આ લો, જાણો શું છે Right to Disconnect Law?
- રાજકોટ : હિંગળાજ નગરમાં મોબાઇલ ટાવર એજન્સીએ પાઇપલાઇન તોડતા પાણીની રેલમછેલ
- કપડાની શોખીન મહિલાઓ માટે 70થી વધુ બ્રાન્ડ એક જ રૂફ હેઠળ “મોન્સુન ડિઝાઇનર સ્ટોર” બન્યું આકર્ષણનું કેન્દ્ર
- લોકશાહીના પર્વની શાંતિપુર્ણ ઉજવણી માટે રાજકોટ શહેરમાં 2700થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓ ખડેપગે રહેશે
- બજાજ આવતા મહિને ભારતમાં લોન્ચ કરશે વિશ્વની પ્રથમ CNG મોટરસાઇકલ
- સુરત: હિન્દુવાદી નેતાઓને ધમકી આપનાર મૌલવીની ધરપકડ