Abtak Media Google News

સમગ્ર ગુજરાતમાં ૧૫ થી ૨ ઓક્ટોબર ગાંધી જયંતિ સુધી પંદર દિવસોને સ્વચ્છતા પખવાડ્યું તરીકે ઉજવણી કરવાના આવી રહી રહી છે જેમાં જેતપુર પાલિક દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં નાગરિકો પાસે શપથ લેવડાવી સ્વચ્છતા જાગુતી ના કાર્યકમો કરવામાં આવી રહ્યા છે4 46જ્યારે અહીંની બોસમિયા કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા શહેરનાં મુખ્ય રસ્તા પર એક રેલી નું આયોજન કરવામાં આવેલ હતું અને વિદ્યાર્થીઓ દ્વારા હાથ માં બેનરો સાથે સ્વચ્છતા ના નારા લગાડી શહેરના લોકો ને સ્વચ્છતા માટે અપીલ પણ કરવામાં આવી હતા કોલેજના પ્રિન્સિપાલ ચોચા,ચીફ ઓફિસર રબારી તેમજ સેનિટસન વિભાગના ટાટામિયા દ્વારા સ્વચ્છતા જાગૃતિ માટેના કાર્યકમો નું અયોજન કરવામાં આવેલ હતું

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.