જામનગર રોડ પર વોર સોસાયટી સામે અયોઘ્યા નિવાસી ખાખી મહંત રામલક્ષ્મણદાસજી મહારાજ ગુરુ નારણદાસજી મહારાજ સ્થાપિત, પ્રાણ-પ્રતિષ્ઠા રામજી મંદીર રામ લક્ષ્મણ આશ્રમ ખાતે મંદીરના પૂ. બિહારીબાપુના પ્રેરક સાનિઘ્યમાં તાજેતરમાં અખંડ રામધુન યોજાઇ હતી. દેશનાં ૧ર જયોતિલિંગમાં દર સાલ ૯ દિવસ માટે યોજાતા અખંડ હરિનામ સંકિર્તનના ભાગરુપે યોજાતી આ રામધુન દર સાલ અહિ યોજાય છે. શહેરના દુર દુરના વિસ્તારોમાંથી રામપ્રેમી ભકતો વિશાળ સંખ્યામાં હાજરી આપીને રામધૂનના સત્સંગનો લાભ લઇ રહ્યાં છે. મંદીરે આવનાર તમામ ભકતોને માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા છે. અખંડ રાભધુનના અંતિમ દિવસોમાં રામપ્રેમી ભાવિકોને રામધુનમાં સાહેલ થવા રામલક્ષ્મણ આશ્રમ રામજી મંદીરના મહંત રાઘવદાસબાપુની યાદીમાં આમંત્રણ અપાયું છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ