Abtak Media Google News

ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી અને શ્રીમતી કૈલાસબેન ભંડેરીના સુપુત્ર ચિ.રોહનના શુભલગ્ન ચિ.હેમાલી સાથે સંપન્ન થયા બાદ ગઈકાલે રાજકોટ ખાતે સત્કાર સમારોહ યોજાયો હતો.

1 31

જેમાં નવદંપતિને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને અંજલીબેન રૂપાણી, કર્ણાટકના રાજયપાલ વજુભાઈ વાળા, ‘અબતક’ના મેનેજીંગ એડિટર સતિષકુમાર મહેતા, ભાજપના પ્રદેશ પ્રવકતા આઈ.કે.જાડેજા, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠિયા, ભાજપ અગ્રણી નિતીનભાઈ ભારદ્વાજ, મેયર બીનાબેન આચાર્ય, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ, ડે.મેયર અશ્વીનભાઈ મોલીયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તા, પૂર્વ કલેકટર ડો.વિક્રાંત પાંડે, મ્યુનિ.કમિશનર બંછાનિધી પાની, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઈન્ટ પોલીસ કમિશનર સિઘ્ધાર્થ ખત્રી સહિતના મહાનુભાવોએ આશીર્વાદ આપ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.