સુત્રાપાડા શહેરમાં ચાલતા ભૂગર્ભ ગટરની કામગીરી શરૂઆતથી અંધારી નીતિની જે કરવામાં આવતી કામગીરી હોય ભ્રષ્ટતંત્રની પોલ ખોલી લોકોના પરસેવાના પૈસાનું પાણી ત્યારે આજરોડ એક પાણી ભરેલા ટાકો ફસાય ગયો હતો ત્યારે રોડની વચ્ચે કાકરીના ઢગલા નાખી પથરવાને બદલે એમ તેમ મૂકીને જતા રહેવાથી લોકો બે અવરજવર કરવામાં પણ મુશ્કેલી ઉભી થાય છે. ત્યાં સવારે ભકિતનગરમા ચારથી પાંચ કલાક વાહન વ્યવહાર થંભી ગયો હતો તેમ લોકોને પણ નીકળવું મુશ્કેલી પડી રહેલ હતી તેમ કરોડાના ખર્ચે બનાવેલા ભૂગર્ભ ગટરના કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ ગયો હોયતેમજ અધિકારીઓ અને કોન્ટ્રાકટરોના પાપે રસ્તા બેસી ગયા હોય ત્યારે લોકોમાં એક જ પ્રશ્ર્ન ઉઠવા પામ્યો છે કે જવાબદારો સામે કાર્યવાહી કયારે થશે તે જોવાનું રહ્યું.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ