Abtak MediaAbtak Media
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Anand
    • Aravalli
    • Banaskantha
    • Bharuch
    • Bhavnagar
    • Botad
    • Chhota Udaipur
    • Dahod
    • Dang
    • Devbhumi Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • kheda
    • Kutchh
    • Mahisagar
    • Mehsana
    • Morbi
    • Narmada
    • Navsari
    • Panchmahal
    • Patan
    • Porbandar
    • Rajkot
    • Sabarkantha
    • Surat
    • Surendranagar
    • Tapi
    • Vadodara
    • Valsad
What's Hot

સાબરડેરીએ મોહિની કેટર્સ સામે અંબાજી પોલીસ મથકમાં ફરિયાદ કરી

મની પ્લાન્ટને ઘરની આ દિશામાં રાખવાથી પોઝિટિવિટી વધશે

પૂર્વજોના ફોટાને કઈ દિશામાં રાખવા જોઈએ?

Facebook YouTube Instagram Twitter
  • હોમ
  • ગુજરાત
  • દેશ-દુનિયા
  • રાજકરણ

    લોકો માંગે તે પહેલા જ સરકારે કામ કરવાની નવી પરંપરા ઊભી કરી: અમિત શાહ

    30/09/2023

    હવે તામિલનાડુમાં ભાજપે એકલા હાથે લડવું પડશે !

    26/09/2023

    કોંગ્રેસના આઠ સિનિયર નેતાઓને લોકસભાની 26 બેઠકોેની જવાબદારી

    25/09/2023

    આમ આદમી પાર્ટીનો સાથ છોડી યુવા સમિતિએ કોંગ્રેસનો પંજો પકડ્યો

    23/09/2023

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે મંગળવારે સાંજે ગુજરાતમાં આવશે

    23/09/2023
  • ક્રાઇમ
  • રમત જગત
Facebook YouTube Instagram Twitter
Abtak MediaAbtak Media
LIVE TV E-PAPER
TRENDING
  • ધાર્મિક
  • શિક્ષણ
  • એન્ટરટેનમેન્ટ
  • તહેવાર
  • લાઈફસ્ટાઇલ
  • ઓફબીટ
Abtak MediaAbtak Media
You are at:Home»Uncategorized»રાષ્ટ્રસંત નમ્રમુનિ મ.સા.નું રાજકોટમાં 12મીએ થશે મંગલ પદાર્પણ
Uncategorized

રાષ્ટ્રસંત નમ્રમુનિ મ.સા.નું રાજકોટમાં 12મીએ થશે મંગલ પદાર્પણ

By Abtak Media09/01/20231 Min Read
Share Facebook Twitter WhatsApp
Share
Facebook Twitter WhatsApp

પાંચ દિવસની સ્થિરતા દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાશે

કચ્છનું ઐતિહાસિક ચાતુર્માસ પરિપૂર્ણ કરીને અમદાવાદ લાઠી આદિ ક્ષેત્રોની સ્પર્શના કરતાં કરતાં રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ  નમ્રમુનિ મહારાજ સાહેબ રાજકોટના ભાવિકોની વિનંતિને લક્ષમાં રાખીને 12મી જાન્યુઆરી એ સવારે 8:30 કલાકે મંગલ પ્રવેશ કરશે.

રાષ્ટ્રસંત પરમ ગુરુદેવની રાજકોટમાં પાંચ દિવસની સ્થિરતા દરમ્યાન તારીખ 12મી જાન્યુઆરી એ સવારે 8.30 કલાકે , મહાપ્રભાવક  ઉવસગ્ગહર સ્તોત્ર જપ સાધના એવમ્ પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું છે એની સાથે તારીખ 13મી અને 14મી જાન્યુઆરી એ પરિગ્રહ ત્યાગથી પાપ મુક્તિનું માર્ગદર્શન આપતી બે દિવસીય મીનીમાઈઝેશન  શિબિર ” સવારના 7:30 થી 8:30 કલાકે યોજાશે.

15મી જાન્યુઆરી એ સવારે 9:30 કલાકે સરદારનગર ઉપાશ્રયના આંગણે શાસનચંદ્રીકા પૂજ્ય  હીરાબાઈ મહાસતીજી – અનુમોદના અવસરનું આયોજન એવમ્ બપોરના 3:30 થી 05:00 કલાકે લુક એન લર્નના બાળકો તેમના માતા – પિતા એવમ્ દીદીઝ માટે સ્પેશ્યલ મેગા લુક એન લર્ન શિબિરનું આયોજન રાખવામાં આવ્યું છે.

વિશેષમાં, 100 દિવસમાં માત્ર 25 પારણા સાથે 75 દિવસના ઉપવાસરૂપ લઘુ સર્વતોભદ્ર તપની ઉગ્ર આરાધના પરિપૂર્ણ કરી રહેલાં ગુરુભક્ત  જીજ્ઞાબેન કલ્પેશભાઈ કામદારનો પારણા અવસર 16મી જાન્યુઆરી એ સવારે 9:30 થી 11:00 કલાક દરમ્યાન પારસ સોસાયટી હોલમાં યોજાશે .

 

 

gujarat gujaratnews Namarmunimaharajsaheb programs rajkot Rashtrasant
Share. Facebook Twitter WhatsApp
Previous Articleસાચુ  સુખ અને શાંતિ અધ્યાત્મના માર્ગે જ શકય છે: આચાર્ય લોકેશજી
Next Article બાળકોની આંતરીક શક્તિ ખીલવતો ક્રિસ્ટલ કાર્નિવલ
Abtak Media
  • Website

Related Posts

સાબરડેરીએ મોહિની કેટર્સ સામે અંબાજી પોલીસ મથકમાં ફરિયાદ કરી

04/10/2023

પૂર્વજોના ફોટાને કઈ દિશામાં રાખવા જોઈએ?

04/10/2023

આંતરરાષ્ટ્રીય મીલેટ્રસ વર્ષ અંતર્ગત 1 નવેમ્બરથી શરૂ થશે ધાન્ય પાકોની ટેકાના ભાવે ખરીદી

03/10/2023
Add A Comment

Comments are closed.

Top Posts

સાબરડેરીએ મોહિની કેટર્સ સામે અંબાજી પોલીસ મથકમાં ફરિયાદ કરી

04/10/2023

મની પ્લાન્ટને ઘરની આ દિશામાં રાખવાથી પોઝિટિવિટી વધશે

04/10/2023

પૂર્વજોના ફોટાને કઈ દિશામાં રાખવા જોઈએ?

04/10/2023

આજનું રાશિફળ: આ રાશિના જાતકોને આર્થિક બાબતો માં સારું રહેશે

04/10/2023

આંતરરાષ્ટ્રીય મીલેટ્રસ વર્ષ અંતર્ગત 1 નવેમ્બરથી શરૂ થશે ધાન્ય પાકોની ટેકાના ભાવે ખરીદી

03/10/2023
Stay In Touch
  • Facebook
  • YouTube
  • WhatsApp
  • Twitter
  • Instagram
Most Popular

રાજકોટના યુવાનધનને શું થયું, કેમ કોઇ કોરોના વેક્સીન લેવા જતું નથી..?

03/06/2021

ડબ્બે રઝડતું ગૌધન,…રાજકોટ મનપાના ડબ્બામાં જાણો કેટલી ગાયો ‘બંધ’ છે

19/06/2021

ઘરે બેઠા કરો આ કામ, મોદી સરકાર આપશે પગાર

08/11/2017
Our Picks

સાબરડેરીએ મોહિની કેટર્સ સામે અંબાજી પોલીસ મથકમાં ફરિયાદ કરી

મની પ્લાન્ટને ઘરની આ દિશામાં રાખવાથી પોઝિટિવિટી વધશે

પૂર્વજોના ફોટાને કઈ દિશામાં રાખવા જોઈએ?

Advertisement
© 2023 Abtak Media. Designed by Black Hole Studio.
  • About us
  • Privacy Policy
  • Abtak Epaper
  • Live TV

Type above and press Enter to search. Press Esc to cancel.