રંગીલા રાજકોટમાં જન્માષ્ટમીનું મહત્વ અનેરું છે અને સાથે સાથે રાજકોટનો મેળો એટ્લે તો વાત જ ના થાય કઈ… પરંતુ રાજકોટવાસીઓનું આરોગ્ય પણ એટલું જ મહત્વનું છે તેને ધ્યાન માં રાખી રાજકોટ ના લોક મેળા માં આવેલા ખાણી પીણીના સ્ટોલ પર આજે રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને સાથે સાથે જે સ્ટોલ પર વાસી ખોરાક દેખાયો હતો તે સ્થળો પર વાસી ખોરાકનો નાશ કરી દેવામાં આવ્યો હતો.
Trending
- લાલ સાડીમાં શ્રુતિ હાસનનો આ અંદાજ કઈક અલગ જ લાગ્યો
- રિતેશ દેશમુખનો સ્ટનિંગ લૂક જોઈને ફેન્સ થયા ફીદા
- સુરત :છેતરપિંડી કરનાર આરોપી ચેન્નાઈથી ઝડપાયો
- પૂજા રૂમમાં પિત્તળના વાસણોને ચમકાવવા માટે કરો આ 5 ઉપાય
- વઢવાણમાં બે દિવસ પૂર્વે જ છૂટાછેડા લેનાર ત્યક્તા પર પૂર્વ પતિનો છરી વડે હુમલો
- રાજાશાહી વખતમાં બનેલી સત્ય હકીકત રાહુલ ગાંધીની માહિતી માટે જામ સાહેબે જાહેર કરી
- કઠણાય: ખંભાળીયામાં જામનગરનું નહિ ‘કરાંચી’નું એફ.એમ. સાંભળવા લોકો મજબૂર
- તાલાળા યાર્ડમાં કેસર કેરીની હરાજીના શ્રી ગણેશ: 5760 બોક્ષની આવક