આજરોજ શીખ ધર્મના સંસ્થાપક તેમજ માનવ ધર્મના ઉત્થાપક એવા ગુરુનાનક દેવની ૫૫૦ જન્મ જયંતિ નીમીતે શિવસેના એકમ દ્વારા ગુરુ મંદીરોમાં જઇને પુષ્પહાર કરી પુજા અર્ચન કરાયા હતા. આ પ્રસંગે ગુજરાતના શિવસેના સમીતીના સદસ્ય જીમ્મી અડવાણી, જીલ્લા ઉપપ્રમુખ જયપાલસિંહ જાડેજા, શહેર કાર્યકારી ચંદુભાઇ પાટડીયા, નીલેશભાઇ ચૌહાણ, પ્રકાશ જીઁજવાડીયા, કિશન સિઘ્ધપુરા સહીતના હાજર રહ્યા હતા.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને સત્ય કહેવાની રીત પણ બદલવી પડે અને વાણી વર્તનમાં કાળજી લેવી
- પુષ્પા 2 નું પહેલું ગીત ‘પુષ્પા પુષ્પા’થયું રિલીઝ
- TMKOCના સોઢીના ગાયબ થવા પર નિર્માતા અસિત મોદીએ કઈક આવું કહ્યું….
- જામનગર: મહિલાઓ દ્વારા મહેંદીના માધ્યમથી મતદાન જાગૃતિનો પ્રયાસ
- અખાત્રીજ પર આ વખતે લગ્નના ઢોલ નહીં ઢબૂકે
- ઈન્ડિયન આર્મીમાં 1.5 લાખથી પણ વધુ પગાર સાથે ઓફિસર બનવાની સુવર્ણ તક
- 16 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી પાડોશમાં રહેતા તરૂણે દુષ્કર્મ આચર્યું
- પૂછ્યા વગર કેમ મંદિરે ગઇ….તેમ કહી પત્ની અને સસરા પર છરી વડે હુમલો