Abtak Media Google News

વિજયભાઈ રૂપાણીના ફોર્મ ભરવા સમયે યોજાયેલ સભામાં સમગ્ર ગુજરાત જ નહિ ર્પ્નાતું સમગ્ર દેશ માંથી સાધુગાનો ઉપસ્તિ રહ્યા હતા. જેમાં શ્રી પરમાત્માનંદજી મહારાજ ( મુંજકા આશ્રમ) , શ્રી સચિદાનંદજી ( રામના મહાદેવ રાજકોટ ) , શ્રી અક્ષરવલ્લ્ભ સ્વામી અને શ્રી કૃષ્ણવલ્લભ સ્વામી ( ભુપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિર ) , શ્રી વિષ્ણવે સેવા દાસજી ( ઇસ્કોન મંદિર રાજકોટ ) , શ્રી ગોવિંદ દશર સ્વામી ( બાલાજી મંદિર રાજકોટ ) , શ્રી ગોપાલદાસજી બાપુ ( વાલ્મિકી ગુરુ ) , શ્રી દશર મહારાજ ( સિંધી સમાજ રાજકોટ ) , શ્રી વિઠ્ઠલગીરીબાપુ ( ઘેલા સોમના ) , શ્રી કૈનૈયાગીરી બાપુ ( ધારેશ્વર મંદિર – વિછિયા) , મહામંડલેશ્વર શ્રી સહજાનંદગિરી ( હળવદ આશ્રમ) , મહંમંડલેશ્વર શ્રી વિરેન્દ્રગીરી ( આણંદપર) , મહામંડલેશ્વર શ્રી પર્મેશ્વરદાસજી ( લંબે હનુમાન – સુરત) , મહામંડલેશ્વર શ્રી અખિલેશ્વર દાસજી ( રામજી મંદિર – સુરત ) , ,મહામંડલેશ્વર શ્રી રામનરેશદાસ બાપુ ( યુ.પી. ઝાંસી) , મહામંડલેશ્વર શ્રી મહેનત મંગલદાસજી ( કાશ્મીર ) , શ્રી ગોવિંદદાસબાપુ ( ઇન્દોર ) , મહંત મોહનદાસજી ( લતેજ – અમદાવાદ) , લાલદાસજીબાપુ ( મેલડી મ મંદિર – કુવાડવા ) ., શ્રી નરેન્દ્ર બાપુ ( આપ ગીગા ઓટલો – ચોટીલા) , હરિબાપુ ( જૂનાગઢ ) , શ્રી રામલક્ષ્મણ બાપુ ( કામના મંદિર – રાજકોટ ) , શ્રી નરસીંગદાસબાપુ ( કોટવાલ – સાધુ સમાજ રાજકોટ ) , મહામન્ડલેશ્વર શ્રી બટુકગીરી બાપુ ( અટલ આશ્રમ – સુરત ) , શ્રી ત્યાગ વલ્લભ સ્વામી ( સોખડા સ્વામિનારાયણ મંદિર ) ,શ્રી  જયેન્દ્રપ્રકાશ સ્વામી ( અક્ષર પુરષોત્તમ  સ્વામિનારાયણ સંપ્રદાય – રાજકોટ ) સહિતના સંતો સો કાકારો માં અશોકભાઈ ભટ્ટ , મીરાબેન ભટ્ટ , કનૈયાલાલ ભટ્ટ , જિજ્ઞાષાબેન શાસ્ત્રી , ઘનસ્યામભાઇ નિરંજની તેમજ જૈન સમાજના મહારાજ અને મહાસતીજીઓએ ‘વિજયી ભવ:’ના આશીર્વાદ આપ્યા હતા.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.