Abtak MediaAbtak Media
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Anand
    • Aravalli
    • Banaskantha
    • Bharuch
    • Bhavnagar
    • Botad
    • Chhota Udaipur
    • Dahod
    • Dang
    • Devbhumi Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • kheda
    • Kutchh
    • Mahisagar
    • Mehsana
    • Morbi
    • Narmada
    • Navsari
    • Panchmahal
    • Patan
    • Porbandar
    • Rajkot
    • Sabarkantha
    • Surat
    • Surendranagar
    • Tapi
    • Vadodara
    • Valsad
What's Hot

ISRO આજે વિક્રમ અને પ્રજ્ઞાનનો સંપર્ક કરવાનો પ્રયાસ કરશે

સેન્સેક્સ 150 પોઈન્ટથી વધુ ઉછળ્યો

શુક્રવારે સંતોષી માતાની આરતી કરવાથી વિશેષ લાભ

Facebook YouTube Instagram Twitter
  • હોમ
  • ગુજરાત
  • દેશ-દુનિયા
  • રાજકરણ

    રાહુલ ગાંધી કુલી બન્યા અને ઉપાડ્યો બોજ, લોકોએ કહ્યું ફક્ત તે જ કરી શકે છે આ

    21/09/2023

    Whatsapp ઉપર મોદીનો રેકોર્ડ : ચેનલમાં એક જ દિવસમાં 1 મિલીયન સબ્સ્ક્રાઇબર્સ થયા

    21/09/2023

    WhatsApp Channel: PM મોદીએ WhatsApp ચેનલમાં પહેલી પોસ્ટ કઈ મૂકી???

    19/09/2023

    ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલની મહત્વની જાહેરાત

    05/09/2023

    INDIA ની જગ્યાએ ભારત, G20 મહેમાનોને રાષ્ટ્રપતિના આમંત્રણને લઈને રાજકીય બોલચાલ

    05/09/2023
  • ક્રાઇમ
  • રમત જગત
Facebook YouTube Instagram Twitter
Abtak MediaAbtak Media
LIVE TV E-PAPER
TRENDING
  • ધાર્મિક
  • શિક્ષણ
  • એન્ટરટેનમેન્ટ
  • તહેવાર
  • લાઈફસ્ટાઇલ
  • ઓફબીટ
Abtak MediaAbtak Media
You are at:Home»Gujarat News»Gir Somnath»સાગરખેડૂ અને પશુપાલકોને પણ ઝીરો ટકાના વ્યાજે ૩ લાખની મર્યાદામાં ધિરાણ અપાશે
Gir Somnath

સાગરખેડૂ અને પશુપાલકોને પણ ઝીરો ટકાના વ્યાજે ૩ લાખની મર્યાદામાં ધિરાણ અપાશે

By Abtak Media30/07/20192 Mins Read
Share Facebook Twitter WhatsApp
Share
Facebook Twitter WhatsApp

સોમનાથ ખાતે બે દિવસીય ગૌ સેવા સંવર્ધન પરિસંવાદ તથા ગૌ વંશ તંદુરસ્તી હરીફાઈ યોજાઈ: કેન્દ્રીય કૃષિ મંત્રી પુરૂષોત્તમ રૂપાલા, રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેરમેન ડો.વલ્લભભાઈ કથીરીયા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ

સોમનાથ મહાદેવના સાનિધ્યમાં રામમંદિરના હોલમાં કેન્દ્રીય કૃષિ અને  ખેડૂત કલ્યાણ રાજ્ય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલાએ ગૌસેવા સંવર્ધન પરિસંવાદ તથા ગૌવંશ તંદુરસ્તી હરીફાઈનો શુભારંભ કરી જણાવ્યું હતું કે, જય સોમનાથના નારામાં અતૂટ શ્રધ્ધા હોવાની સાથે આ નારામાં જયકારો રાષ્ટ્રનો થાય છે. તે ખુમારી, બલિદાન અને ત્યાગને સર્મપિત કરે છે. કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રીએ સોમનાથમા મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ભારત સરકાર ખેડૂતોની જેમ શૂન્ય ટકાના વ્યાજે ૩ લાખની મર્યાદામાં સાગરખેડૂ અને પશુપાલકોને પણ લોન આપવામાં આવશે. પશુમાથી રોગ નાબુદ કરવા માટે ભારત સરકાર કટીબધ્ધ હોવાની સાથે કલ્યાણકારી અનેકવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવશે. ભારત સરકારે ડેરીના વિકાસ અને રીનોવેશન માટે છ હજાર કરોડની ફાળવણી કરી છે.

ALSO READ  રાજ્યમાં બે દિવસ ભારે વરસાદની આગાહી: વાવાઝોડા જેવો પવન ફુંકાશે

રાષ્ટ્રીય કામધેનું ગૈાસેવા આયોગનાં ચેરમેન ડો.વલ્લભભાઇ કથિરીયાએ સોમનાથ ટ્રસ્ટની કામગીરીને બિરદાવી જણાવ્યું હતું કે, ઋુષિમુની કાળથી આપણા દેશમાં ગૈાસેવાને મહત્વ આપી ઉછેર અને જતન કરવામાં આવતું હતું. તે સમયનાં સંદેશાને આજે સોમનાથ ટ્રસ્ટે સાર્થક કરી ગીરગાયનાં ઉછેર અને જતન માટે અનેકવિધ પ્રયાસો હાથ ધર્યા છે. દેશમાં અનેક નાનીમોટી ગૈા સંવર્ધન કરતી સંસ્થાઓ આવેલી છે. તેમને પ્રોત્સાહન આપવા માટે સરકાર કટિબધ્ધ છે. સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી (સેક્રેટરી) પી.કે.લહેરીએ ટ્રસ્ટની કામગીરી જણાવી કહ્યું હતું કે, સોમનાથ ટ્રસ્ટ દ્રારા ૨૨૦૦ થી ૨૫૦૦ જેટલા યાત્રિકો માટે રહેવાની અને જમવાની સુવિધા કરવામાં સક્ષમ છે.

ટ્રસ્ટ દ્રારા વેરાવળના આજુબાજુના ૧૧ જેટલા ગામોમા ૧૦૦ ના ટોકન દરે બિમાર ગાયની તબિબિ સારવાર કરવામાં આવે છે અને આ ટોકન ફી સોમનાથ ટ્રસ્ટની ગૌશાળાના ફંડમાં ઉમેરવામાં આવે છે.ગૌસેવા સંવર્ધન પરિસંવાદ તથા  ગૌવંશ તંદુરસ્તી હરીફાઈમાં સહભાગી થનાર બાયફ બરોડા, જી.એચ.સી.એલ.ફાઉન્ડેશન સુત્રાપાડા, અંબુજા ફાઉન્ડેશન કોડીનાર, સાબરમતી આશ્રમ ગૌશાળા તેમજ અન્ય સંસ્થાઓ, વક્તા મનોજ સોલંકી, ડો.એસ.એમ.દેસાઈ, ડો.અમીત કથીરીયા, ડો.જે.સી.મંડલી તથા પશુ નિરીક્ષક ડો.ગોવિંદ પટાટ, ડો.અમિત કથીરીયા, ડો.કેશુર કછોટ અને ડો.દિનેશ ડાભીને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા.

ALSO READ  અંબાજી ખાતે નવરાત્રી પર્વમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો ત્રણ દિવસનો દિવ્ય દરબાર

રાજકોટના બાબુભાઈ બગડાય દ્રારા સોમનાથ ગૌશાળાને રૂા.૫૧ હજારનું અનુદાન આપવામા આવ્યું હતું. મંત્રી પરસોત્તમભાઇ રૂપાલાએ સોમનાથ મહાદેવનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ગૌસેવા સંવર્ધન પરિસંવાદ તથા  ગૌવંશ તંદુરસ્તી હરીફાઈના પ્રથમસત્રમાં મહાનુભાવોએ અને બીજાસત્રમાં ડોકટર અને નિષ્ણાંતોએ માર્ગદર્શન આપ્યું હતું.

Gujarat news | Gir somnath veraval
Share. Facebook Twitter WhatsApp
Previous Articleગુજરાત જનસંઘના પ્રથમ શહીદવીર ગોરધનભાઈ ચૈાહાણને શ્રધ્ધાંજલી અર્પણ કરતા કેબીનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા
Next Article વિઠ્ઠલભાઇના નિધનથી સૌરાષ્ટ્ર સહકારી ક્ષેત્રને મોટી ખોટ પડી: પૂર્વ ધારાસભ્ય માંકડીયા
Abtak Media
  • Website

Related Posts

જુનાગઢના સંત સંમેલનમાં સંરક્ષણ સમિતિનું સુકાન મુક્તાનંદ બાપુને સોપાયું

21/09/2023

ગ્રાન્ટેડ કોલેજોમાં ખાલી પડેલી અધ્યાપકોની જગ્યા ભરવા પ્રકિયા શરૂ

21/09/2023

રેલનગર અન્ડરબ્રિજ સોમવારથી બે મહિના બંધ રહેશે

21/09/2023
Add A Comment

Comments are closed.

Top Posts

ISRO આજે વિક્રમ અને પ્રજ્ઞાનનો સંપર્ક કરવાનો પ્રયાસ કરશે

22/09/2023

સેન્સેક્સ 150 પોઈન્ટથી વધુ ઉછળ્યો

22/09/2023

શુક્રવારે સંતોષી માતાની આરતી કરવાથી વિશેષ લાભ

22/09/2023

સૌરાષ્ટ્ર અને રેસ્ટ ઓફ ઇન્ડિયા વચ્ચે ખંઢેરીમાં પાંચ દિવસીય મેચ

21/09/2023

જુનાગઢના સંત સંમેલનમાં સંરક્ષણ સમિતિનું સુકાન મુક્તાનંદ બાપુને સોપાયું

21/09/2023
Stay In Touch
  • Facebook
  • YouTube
  • WhatsApp
  • Twitter
  • Instagram
Most Popular

રાજકોટના યુવાનધનને શું થયું, કેમ કોઇ કોરોના વેક્સીન લેવા જતું નથી..?

03/06/2021

ડબ્બે રઝડતું ગૌધન,…રાજકોટ મનપાના ડબ્બામાં જાણો કેટલી ગાયો ‘બંધ’ છે

19/06/2021

ઘરે બેઠા કરો આ કામ, મોદી સરકાર આપશે પગાર

08/11/2017
Our Picks

ISRO આજે વિક્રમ અને પ્રજ્ઞાનનો સંપર્ક કરવાનો પ્રયાસ કરશે

સેન્સેક્સ 150 પોઈન્ટથી વધુ ઉછળ્યો

શુક્રવારે સંતોષી માતાની આરતી કરવાથી વિશેષ લાભ

Advertisement
© 2023 Abtak Media. Designed by Black Hole Studio.
  • About us
  • Privacy Policy
  • Abtak Epaper
  • Live TV

Type above and press Enter to search. Press Esc to cancel.