રાણી પદ્માવતી ફિલ્મને લઇને દિનપ્રતિદિન વિવાદ વધી રહ્યો છે. અલગ અલગ શહેરોમાં ફિલ્મનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે રાજપુત કરણી સેના સંજય લીલા ભણસાલીને ખુલ્લી ધમકી આપી છે. કરણી સેનાના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીએ અમદાવાદ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. કરણી સેના દ્વારા પત્રકાર પરિષદમાં જણાવ્યુ કે, સંજય લીલા ભણસાલી આ ફિલ્મમાં રાજપૂતોના ઇતિહાસ સાથે છેડછાડ કરી રહ્યો છે. જે રાજપૂત સમાજ કોઈપણ સંજોગોમાં ચલાવી નહીં લે. ત્યારે આગામી દિવસોમાં દરેક શહેરોના થિયેટર પર સો કરણી સેનાના કાર્યકરો દ્વારા આંદોલન કરવામાં આવશે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ