તથાસ્તુ રિસોર્ટના જનરલ મેનેજર રીશભ કંસારા એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મધ્યપ્રદેશ ટુરિઝમ ને મહત્તમ રીતે પ્રમોટ કરવું જોઈ એ તે ક્યાંક નથી થઈ રહ્યું જેને લઇ તથાસ્તુ રીસોર્ટ કે જે જંગલ ની મધ્યે આવેલું છે તેને મધ્યપ્રદેશ ટુરિઝમ ને પ્રોત્સાહન આપવાનું બીડું ઝડપ્યું છે સાથો સાથ તથાસ્તુ રિસોર્ટ એક એવું સ્થળ છે જેનો લાભ ગુજરાતની પ્રજા એ લેવો જોઈએ.
Trending
- જામનગર : માલવાહક લિફ્ટમાં ફસાઈ જવાથી ૧૭ વર્ષીય તરુણનું મોત
- સુરત:લિફ્ટ લોક તૂટી જતાં ચાર લોકોને ઇજા પોંહચી
- ‘રોશન સિંહ સોઢી’ની આ છેલ્લી ઈન્સ્ટાગ્રામ પોસ્ટ હતી, પિતાના જન્મદિવસે દિલ્હી આવ્યા અને ગાયબ થઈ ગયા
- મણિપુરના વિષ્ણુપુરમાં અડધી રાત્રે આતંકવાદીઓનો હુમલો
- અશ્વત્થામા હજી જીવે છે…! જાણો મહાભારતના આ રહસ્યમય પાત્રની કહાની
- ગીર સોમનાથ :‘બોટ થી વોટ’નો સંદેશો આપતું જિલ્લા ચૂંટણીતંત્ર
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને દૂર દેશથી સારા સમાચાર મળે અને દિવસ આનંદદાયક રહે
- આ તે ડરામણા કિલ્લાઓ છે જેમને જોવું તો દુર નામ સાંભળતા જ કંપી જવાય છે