સખી મંડળ દ્વારા સોજીત્રાનગર રોડ ગુલાબનગરના પાણીના ટાંકા પાસે શ્રી સોમનાથ મંદીર રાજકોટ ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહ સમુહ જ્ઞાન યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.જેમાં ગઇકાલે ભવ્યપોથી યાત્રાથી કથાનો મંગળ પ્રારંભ થયો હતો. તેમજ યુવા કથાકાર શાસ્ત્રી નીતીનભાઇ આચાર્ય પોતાની સુમધુર વાણીમાં કથાનું મહાત્મય સમજાવ્યું હતું. આ તકે બ્હોળી સંખ્યામાં ભાવિકોએ પ્રથમ દિવસની કથાનું રસપાન કર્યુ હતું. કથાના બીજા દિવસે આજે ભીષ્મસ્તુતિ પરિક્ષિત જન્મ અને શુકદેવજી આગમનનું મહાત્મય સમજાવશે.
Trending
- શું તમને પણ ક્રોસ પગવાળું બેસવું કમ્ફર્ટેબલ લાગે છે?
- ગૂગલે ડીપફેક પોર્ન સેવાઓનો પ્રચાર કરવા પર પ્રતિબંધ મૂક્યો
- ઘરની બહાર નીકળતી વખતે દહીં સાકર કેમ ખવડાવવામાં આવે છે?
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો પોતાના ક્ષેત્ર માં આગળ વધી શકો અને પ્રગતિ થાય
- ઉત્તરાખંડના જંગલમાં લાગી વિકરાળ આગ , 5 લોકોના મોત
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો નવા વાતાવરણને સમજી એ મુજબ ચાલી શકો અને દિવસ એકંદરે સારો
- Indian Navy : અરબી સમુદ્રમાં ઈરાની ફિશિંગ જહાજ માટે ભારતીય નેવી બની દેવદૂત
- સંસ્કૃતિ મંત્રાલયમાં 1,00,000થી વધુ પગારની નોકરી મેળવવાની આ છે શાનદાર તક