સખી મંડળ દ્વારા સોજીત્રાનગર રોડ ગુલાબનગરના પાણીના ટાંકા પાસે શ્રી સોમનાથ મંદીર રાજકોટ ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહ સમુહ જ્ઞાન યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.જેમાં ગઇકાલે ભવ્યપોથી યાત્રાથી કથાનો મંગળ પ્રારંભ થયો હતો. તેમજ યુવા કથાકાર શાસ્ત્રી નીતીનભાઇ આચાર્ય પોતાની સુમધુર વાણીમાં કથાનું મહાત્મય સમજાવ્યું હતું. આ તકે બ્હોળી સંખ્યામાં ભાવિકોએ પ્રથમ દિવસની કથાનું રસપાન કર્યુ હતું. કથાના બીજા દિવસે આજે ભીષ્મસ્તુતિ પરિક્ષિત જન્મ અને શુકદેવજી આગમનનું મહાત્મય સમજાવશે.
Trending
- ઇવીએમ- વીવીપેટ લઈને ચૂંટણી સ્ટાફની મતદાન મથકો તરફ કુચ
- દરેક નૃત્યમાં છુપાયેલું છે સ્વાસ્થ્યનું રહસ્ય ..!
- EDના રાંચી, ઝારખંડમાં અનેક સ્થળોએ દરોડામાં કરોડો મળી આવ્યા
- અમદાવાદની અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
- સ્વાદ અને સુગંધથી ભરપૂર મસાલા જોઈએ છે, તો ઘરે જ બનાવો આ રીતે
- કાળઝાળ ગરમીમાં બનાવો હોમમેડ નારિયેળનો આઈસ્ક્રીમ
- સુરત : આંતરરાજ્ય ગેંગનો ખૂંખાર શિવા મહાલિંગમ તેના બે સાગરીત સાથે ઝબ્બે
- સુરતમાંથી પકડાયેલા મૌલવીના 11 દિવસના રિમાન્ડ મંજૂર