જામજોધપૂર નજીક સિદસરનો પૂલ ભારે વરસાદને કારણે જર્જરીત થતા કોઈ અકસ્માત ન સર્જાય તે માટે હાલ પૂલ પરથી અવરજવર બંધ કરાય છે. જામજોધપૂરથી ઉપલેટા, રાજકોટ જવાનો રસ્તો બંધ થતા હાલ ઉપલેટા અને રાજકોટ જવા માટે વાયા ધ્રાફા વાળાસણ થઈને જવું પડતું હોવાથી લોકોને વરસાદી માહોલમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય તંત્ર દ્વારા પુલનું તાત્કાલીક સમારકામ કરી રસ્તો ચાલુ કરવા લોક માંગ ઉઠી છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ