Abtak Media Google News

સુરેન્દ્રનગર જીલાના ચોટીલા સહિત ના તાલુકા ઓમાં ટેકાના ભાવે મગફળી નું વેચાણ કરી શકાય તે માટે ચોટીલા ના આણંદપૂર રોડ પર આવેલ નવા માર્કેટિંગ યાર્ડ ખાતે ૪૭૯ જેટલા ખેડૂતો એ નામ નોંધણી કરાવેલ છે જેમાં તા ૧૮ થી ૨૦,૧૧ ૨૦૧૯ સુધી માં ૨૬ જેટલા ખેડૂતો એ પોતાની મગફળીનું ટેકાના ભાવે વેચર્સન કરવા પહોંચી ગયા હતા.

7537D2F3 3F16 418C 8E45 6B879E722C20 7

જિલ્લા ના ચોટીલા સહિત ના અન્ય તાલુકાઓમાં સરકાર દ્વારા ખેડૂતો પાસે થી ટેકા ના ભાવે મગફળી ની ખરીદી કરવા માટે ખરીદ કેન્દ્રો ઉભા કરાયા છે.જેમાં ચોટીલા ના આણંદપૂર રોડ પર આવેલ નવા માર્કેટિંગયાર્ડ ખાતે ૪૭૯ ખેડૂતો ના નામ નોંધણી થઈ જતા તા.૧૮ થી ૨૦.૧૧.૨૦૧૯ સુધી માં ૨૬ જેટલા ખેડૂતો એ આશરે ત્રણ હજાર મણ મગફળી નો જથ્થો સરકારે ખરીદ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.