સનસાઈન સ્કુલ અને મહાનગરપાલીકા દ્વારા નારાયણનગર આરોગ્ય કેન્દ્રની બાજુમાં ઢેબર રોડ અટીકાના ફાટક સામે ‘સ્વચ્છ ભારત અભિયાન’ અંતર્ગત શુલભ શૌચાલયના ઉપયોગ વિશે લોકોમાં જાગૃકતા આપે તે હેતુથી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ. રેલી ઉપરાંત, નાટક અને ડાન્સ દ્વારા પણ જાગૃતતા ફેલાવવામાં આવી હતી.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ