Abtak Media Google News

સનસાઈન સ્કુલ અને મહાનગરપાલીકા દ્વારા નારાયણનગર આરોગ્ય કેન્દ્રની બાજુમાં ઢેબર રોડ અટીકાના ફાટક સામે ‘સ્વચ્છ ભારત અભિયાન’ અંતર્ગત શુલભ શૌચાલયના ઉપયોગ વિશે લોકોમાં જાગૃકતા આપે તે હેતુથી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ. રેલી ઉપરાંત, નાટક અને ડાન્સ દ્વારા પણ જાગૃતતા ફેલાવવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.