મનુષ્ય પોતાના શરીરને દરેક રીતે સારું બનાવીને રાખવા માંગે છે પરંતુ પુરુષોમાં કંઇક યૌન બીમારી જોવા મળી જાય છે પુરુષોમાં અસંખ્ય શુક્રાણુ હોય છે અને જલ્દી બની પણ જાય છે એવામાં જો સ્પર્મ માત્ર એક સ્ત્રી માટે હોય તો વધુ ફાયદો નથી મળતો, એની પાછળ એક મુખ્ય કારણ છે. કે આગલી પેઢીને જન્મ દેવા માટેનો સમય ખુબ લાંબો હોય છે સામાન્ય રીતે જોવા મળ્યું છે કે સ્ત્રીઓ આ પ્રગ્નનને સહન કરે છે સ્ત્રી પુરુષ બંને માટે અલગ-અલગ જીવનસાથીનું હોવું ખૂબ જ ફાયદાકારક હોય છે એવામાં જો કોઇ મહિલાને અલગ અલગ પુરુષોથી બાળક પ્રાપ્ત થાય છે તો તેને બીમારીનો સામનો કરવો સહેલો રહે છે જેની સાથે સાથે હિન્દુ સંસ્કૃતિ મુજબ એકથી વધુ જીવનસાથી અને એવી કેટલીક પ્રથા પ્રચલીત છે એક રિર્પોટ મુજબ દુનિયાભરમાં ૮૩% સંસ્કૃતિમાં બહુ વિવાહની પ્રથા હજુ પણ અસ્તિત્વમાં છે આ બધુ હોવા છતા મહત્તમ સંસ્કૃતિઓના વ્યવહારમાં એક સ્ત્રી કે પુરુષ સાથે લગ્ન કરવાની પ્રથા છે આ જ કારણ છે કે વધુ જીવનસાથી નથી રાખી શકતા. આ ઉપરાંત અન્ય એક રીપોર્ટ અનુસાર આખેટની અવસ્થામાં જ્યારે માણસ હતો ત્યારે યૌન સંક્રમણની બીમારી કોઇ મોટી તો કહેવાતુ હતુ કે ધીમે-ધીમે સારુ થઇ જાશે. પ્રાચીનકાળમાં બહુ ઓછા લોકો હતા જેને આ પ્રકારની બીમારી થતી હતી. પરંતુ આજે તો આ પ્રકારની બીમારીઓના વૈજ્ઞાનિક ઇલાજ પણ થઇ શકે છે.
Trending
- આ સમુદ્ર કિનારો છે નર્કનો પ્રવેશદ્વાર
- પરફ્યુમની સુગંધ રહેશે આખો દિવસ, અજમાવો આ ટ્રિક
- આખરે નામ જાહેર…રાહુલ ગાંધી રાયબરેલીથી જ્યારે કિશોરી લાલ શર્મા અમેઠીથી મેદાને ઉતર્યા
- શુક્રવારે આ દેવીની પૂજા કરી, ધન, સંપત્તિ અને પ્રેમનું વરદાન મેળવો
- જીભ પર થતાં સફેદ ડાઘ ખતરાની નિશાની સમાન છે, ભૂલથી પણ આવગણશો નહીં…
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને સવાર બાજુ દોડધામ રહે અને સાંજ ખુશનુમા વીતે
- જાણો એવા ખોરાક વિશે જે તમારા દાંતને સ્વસ્થ રાખે છે.
- લગ્નની લાલચ આપી 17 વર્ષીય સગીરા પર નરાધમનો દુષ્કર્મ