Abtak Media Google News

તામિલનાડુ ના મહામહિમ રાજ્યપાલ  બનવારીલાલ પુરોહિત સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્ય બન્યા હતા. તેઓએ પરિવાર પરિવાર સાથે મહાપૂજા કરેલ, તેઓનુ સન્માન ટ્રસ્ટી સેક્રેટરી પ્રવિણભાઇ લહેરી એ કરેલ હતુ. તેઓએ મંદિર પરિસરના મંદિરો દક્ષીણધ્રુવ સ્થંભ તથા  પ્રગતિ કાર્યથી માહિતગાર થયા હતા. તેઓએ પોતાના વિચાર વ્યક્ત કરતા જણાવેલ કે તેઓ ધન્ય બનેલ, લહેરી  તથા પૂજારી નો આભાર વ્યક્ત કરેલ પુજા વ્યવસ્થા માટે, ક.મા.મુન્શી, સરદાર વલ્લભ ભાઇ પટેલ, કેશુભાઇ પટેલ, લહેરીજી તથા ટીમને શુભેચ્છાઓ આપેલ. આ દિવસ મારા માટે યાદગાર રહેશે, મે પરિસર મુલાકાત લીધી   ખુબ સારી સફાઇ છે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.