Abtak Media Google News

સોમનાથ મંદિરનાં ૬૮માં સ્થાપના દિન નિમિતે વિશેષ કાર્યક્રમો યોજાયા

આજથી સોમનાથ મંદિરનો તીથી પ્રમાણે વૈશાખ સુદ પાંચમના દિને ૬૮મો સ્થાપના દિવસને લઈને વિશેષ કાર્યક્રમો યોજાશે જેમાં સવારે મહાપૂજા, પ્રાણપ્રતિષ્ઠા સમયે આરતી, ધ્વજાપૂજા, હોમાત્મક લઘુ‚દ્ર સરદાર વંદના, સાયં દિપમાળા વિશેષ શૃંગાર જેવા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.