Abtak Media Google News

ગુજરાત રાજય ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા ક્રિસ્ટલ સ્કૂલ્સના વિઘાર્થીને ફલર્ડ, સાઇકલોન, વાવાઝોડું વગેરે કુદરતી અને માનવસર્જીત આફતમાંથી કઇ રીતે બચી શકાય તે માટેના ઉપયોગી સાધનો કયા કયા…. તે અંગે વિસ્તૃત માહીતી એસઆરપી ગ્રુપ-૧૩ ના પી.એસ.આઇ.  રાજદિપસિંહ ગોહિલ તેમજ તેમની ટીમ દ્વારા આપવામાં આવી હતી.  ક્રિસ્ટલ સ્કુલ્સના વિઘાર્થીઓએ પણ આ સાધનોનો ઉપયોગ કરી બીજાની મદદ કેવી રીતે કરી શકાય તેનો ડેમો કર્યો હતો.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.