ગુજરાત રાજય ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા ક્રિસ્ટલ સ્કૂલ્સના વિઘાર્થીને ફલર્ડ, સાઇકલોન, વાવાઝોડું વગેરે કુદરતી અને માનવસર્જીત આફતમાંથી કઇ રીતે બચી શકાય તે માટેના ઉપયોગી સાધનો કયા કયા…. તે અંગે વિસ્તૃત માહીતી એસઆરપી ગ્રુપ-૧૩ ના પી.એસ.આઇ. રાજદિપસિંહ ગોહિલ તેમજ તેમની ટીમ દ્વારા આપવામાં આવી હતી. ક્રિસ્ટલ સ્કુલ્સના વિઘાર્થીઓએ પણ આ સાધનોનો ઉપયોગ કરી બીજાની મદદ કેવી રીતે કરી શકાય તેનો ડેમો કર્યો હતો.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોનો દિવસ શુભ રહે અને ભૂતકાળમાંથી પાઠ લેવો જરૂરી બને છે
- બાણેજનું મતદાન મથક કેમ આટલું મહત્વનુ છે???
- ડીજી લોકરમાં ડોક્યુમેન્ટ ધરાવતા સ્માર્ટ મતદારો વોટીંગ કરવા માટે થયા પરેશાન
- બપોરે ઊંઘતું રાજકોટ લોકશાહીના રખોપા માટે જાગ્યું: મતદાન મથકો સતત ધમધમતા રહ્યા
- કાશ્મીરમાં ત્રણ આતંકીઓને ઠાર કરતી સેના
- નીટનું પેપર લીક ન હોવાની સ્પષ્ટતા છતાં દ્વિધા
- શું તમને ખબર છે કાકડીનું પાણી તંદુરસ્તી જાળવી શકે?
- જાફરાબાદમાં મતદાન મથક પર ફરજ પર રહેલા કર્મચારીનું મોત