સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 57મો વાર્ષિક પદવીદાન સમારંભ તા.20 જાન્યુઆરી, 2023 શુક્રવારના રોજ સવારના 11-30 કલાકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ, રાજકોટ ખાતે યોજાનાર છે. જે સ્નાતકોએ/અનુસ્નાતકોએ પદવી મેળવવા અરજી કરેલ હોય અને પદવી/ડીપ્લોમા પ્રમાણપત્ર પદવીદાન સમારંભમાં હાજર રહી લેવા ઇચ્છતા હોય તેવા સ્નાતકો/અનુસ્નાતકોએ જાહેરાત પ્રસિધ્ધ થયાથી તા-:22/12/2022 થી તા.05/01/2023 સુધીમાં wwwwww.saurashtrauniversity.edu અને http://degree .saurashtra university.edu વેબસાઇટ હોમ પેજ પર Click Here to Apply If you Want To Present in Convocation લીંક પરથી ઓનલાઇન ભરી શકશે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકો તમારી જાત સાથે સંવાદ કરી શકો, મનોમંથન કરી શકો,મુશ્કેલીમાં થી માર્ગ મળે,મધ્યમ દિવસ.
- વિદ્યાર્થીનીઓએ સૈનિકોને રાખડી સાથે લાગણી પણ મોકલી
- જામનગરમાં ઉંદર પકડવાની જાળ ના ઉત્પાદન, વેચાણ, તથા ઉપયોગ પર કડક પ્રતિબંધ
- દુશ્મનના દરેક ઘાતક હુમલાને નિષ્ફળ બનાવશે ભારતનું નવું બ્રહ્માસ્ત્ર AD-1
- રાજકોટની ખાનગી શાળાઓની સ્પર્ધાત્મક પરીક્ષાના શ્રેષ્ઠ પરિણામની સુપ્રીમ કોર્ટે નોંધ લીધી
- કારગિલ વિજય દિવસે જુઓ સુરતના બ્રિગેડિયર બલરામસિંહ મહેતાની કારકિર્દીની એક ઝલક
- કારગીલ વિજય દિવસ નિમિતે મોટર સાયકલ રેલીમાં એનસીસીના કેડેટ્સ મોટી સંખ્યામાં જોડાયા
- દાઢી-મૂછના સફેદ વાળને કાળા કરવા અપનાવો આ નુસખો