ઢસાગામના વતની અમેરીકા સ્થિત વિપુલભાઈ બી. રાજપરા તથા વિશાલભાઈ બી. રાજપરા કે જેઓએ તેમના માતુશ્રી ગુલાબબેન બાબુભાઈ નાગજીભાઈ રાજપરાના નામે ઉમરાળા તાલુકાના ટીંબીમાં આવેલ સ્વામી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલના દર્દીઓની સારવાર અર્થે પાંચ વર્ષ સુધી પ્રતિમાસ એક લાખ રૂપીયા મુજબ કુલ રૂ.૬૦ લાખનું અનુદાન આપવાની જાહેરાત કરેલ છે. તેઓ પરિવાર સાથે હોસ્પિટલની મુલાકાતે આવેલ હતા. અને હોસ્પિટલમાં ચાલતા સેવાકાર્યને રૂબરૂ નિહાળી ખૂબ જ પ્રસન્નતા વ્યકત કરી હતી.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ