Abtak Media Google News

ઢસાગામના વતની અમેરીકા સ્થિત વિપુલભાઈ બી. રાજપરા તથા વિશાલભાઈ બી. રાજપરા કે જેઓએ તેમના માતુશ્રી ગુલાબબેન બાબુભાઈ નાગજીભાઈ રાજપરાના નામે ઉમરાળા તાલુકાના ટીંબીમાં આવેલ સ્વામી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલના દર્દીઓની સારવાર અર્થે પાંચ વર્ષ સુધી પ્રતિમાસ એક લાખ રૂપીયા મુજબ કુલ રૂ.૬૦ લાખનું અનુદાન આપવાની જાહેરાત કરેલ છે. તેઓ પરિવાર સાથે હોસ્પિટલની મુલાકાતે આવેલ હતા. અને હોસ્પિટલમાં ચાલતા સેવાકાર્યને રૂબરૂ નિહાળી ખૂબ જ પ્રસન્નતા વ્યકત કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.