Browsing: AmbajiTemple

અમદાવાદ ન્યૂઝ પવિત્ર યાત્રા ધામ અંબાજી મદિરમાં આપવામાં આવતા પ્રસાદની ભેળસેળ મામલે અનેક કાર્યવાહીઓ કરવામાં આવી હતી. જયતે એ એ વાત બહાર આવી કે અંબાજી માતાના…

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સોમવારથી બે દિવસ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. બે દિવસના પ્રવાસ દરમિયાન સૌ પ્રથમ વડાપ્રધાન અંબાજી મંદિરે શીશ ઝુકાવશે અને ત્યારબાદ વિવિધ વિકાસકાર્યોનું…

અંબાજી માતાજીના દર્શન આવતા માઁઇ ભકતોને પ્રસાદમાં અપાતા મોહનથાળ બનાવવા માટે વાપરવામાં આવતું શુઘ્ધ ઘી વાસ્તવમાં ભેળસેળ યુકત હોવાનું ખુલતા તાત્કાલીક અસરથી આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા…

અંબાજી મંદિર 168 કિલો સોનુ જમા કરાવ્યું : રૂ. 120.6 કરોડની કિંમતનું સોનું  જમા કરાવ્યું છે. ભારત દેશની વાત કરીએ તો સોનાની ખરીદીમાં તે વિશ્વમાં બીજા…

ભાવિકોને ચિકીનો  પ્રસાદ અપાશે:  મોહનથાળ બનાવવાનો  કોન્ટ્રાકટ રિન્યુ ન કરાયો વિશ્વ પ્રસિધ્ધ  શકિતપીઠ અંબાજી મંદિરમાં હવે ભાવિકોને  પરંપરાગત  મોહનથાળનો પ્રસાદ  આપવાનુંબંધ કરી દેવામાં આવે તેવીશકયતા હાલ …

ભાદરવી મહાકુંભ પૂર્ણ થતાં જ યાત્રાધામ અંબાજીમાં ચાલી આવતી પરંપરા મુજબ પ્રક્ષાલન વિધિ યોજાઈ હતી. જેને લઇ મંદિર શુક્રવારે બપોરે એક વાગ્યા બાદ દર્શનાર્થીઓ માટે બંધ…

મેળો નહિ ભરાય પરંતુ ભકતો અને પદયાત્રીઓ દર્શન કરી શકશે: અંબાજી દેવસ્થાન ટ્રસ્ટે કરી જાહેરાત બનાસકાંઠામાં આવેલા સુપ્રસિઘ્ધ અંબાજી મંદિરે દર વર્ષે ભાદરવી પુનમે ભવ્ય મેળો…