Abtak Media Google News

અમદાવાદ ન્યૂઝ

પવિત્ર યાત્રા ધામ અંબાજી મદિરમાં આપવામાં આવતા પ્રસાદની ભેળસેળ મામલે અનેક કાર્યવાહીઓ કરવામાં આવી હતી. જયતે એ એ વાત બહાર આવી કે અંબાજી માતાના પ્રસાદમાં નકલી ઘીની ભેળસેળ કરવામાં આવી રહી છે.

Fake Ghee

અંબાજી પ્રસાદ પ્રસાદ કેસના આરોપી અને નીલકંઠ ટ્રેડર્સના માલિક જતિન શાહએ ગુરુવારે આપઘાત કારતા આ મામલો ફરી ચર્ચાનો વિષય બન્યો છે. અમદાવાદમાં પોતાનાં રહેણાંક મકાનમાં ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું. જાતિને તેના રહેણાંક મકાન માં જ આપઘાત કર્યો હતો. અગાઉ જાતિના શાહની પ્રસાદ માટે નકલી ઘી મિકલવાના માટે પોલીસે ધરપકડ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.