Browsing: Ambedkar

બુદ્ધ મતના પ્રમુખ સિદ્ધાંતો અને લક્ષ્યોમાંનું એક એટલે ’મૃત્યુ પછી નિર્વાણ’.સદાચારિ અને ધર્મસમ્મત જીવન જીવી જનારા ભગવાન બુદ્ધના 80 વર્ષે નિધન થયુ એને વાસ્તવિકતામાં ’મહાપરિનિર્વાણ’ કહેવાયુ.જેનો…

વિજયા દશમી દશેરા ના દિવસે નાગપૂરના રેશમબાગ મેદાન પર જેમણે બેવાર ગૌરિશંકર પર્વતને સર કર્યો છે એવા પર્વતારોહી અને પદ્મશ્રી શ્રીમતી સંતોષ યાદવના અધ્યક્ષ સ્થાને આયોજીત…

વરુણા અને અસ્સીનદી (અસ્સી ઘાટ) ના કિનારે વસેલી બાબા વિશ્ર્વનાથની નગરિ એટલે વરુણા+અસ્સી= વારાણસી. વારાણસી બાયપાસથી લગભગ આઠ કિલોમીટર ગાજીપુર હાઇવે પર ચડીએ એટલે વિકાસ ઉડીને…

મહારાષ્ટ્રની ભૂમિ આમ તો સામાજિક પરિવર્તનના આંદોલનો માટેની ગણાય. જયાંથી સમાજમા જન્મેલી વિષમતાઓ , જાતિભેદ જેવા સામાજીક દુષણો ને દુર કરવા માટે મહાત્મા જયોતિબા ફૂલે ,…

‘નહીં કુળથી ક્ધિતુ મૂલ મુલવાય ગુણો વડે’  પીડિતોના પરમેશ્વર તરીકે ભારતમાં ડો. આંબેડકરનુ નામ અમર રહેશે જાતિ પ્રથાના કારણે કર્ણ જેવા તેજસ્વી કુમારને પણ હડધૂત થવું…