Browsing: Ashadhi bij

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પિહિન્દ વિધી કરાવી: ભાવીકો વિનાની 144મી રથયાત્રા પાંચ કલાકમાં 19 કિ.મી. સુધી ફરી લાખો ભાવીકોએ સોશિયલ મીડિયા અને…

જૂનાગઢના મેંદરડામાં પાંચ ઇંચ, ભૂજમાં સવા ત્રણ ઇંચ, લાલપુર, ડુમીયાણામાં ત્રણ ઇંચ, લખતર, બગસરામાં અઢી ઇંચ, સાયલા, ભાણવડ, રાજકોટ, મુંદ્રામાં બે ઇંચ વરસાદ ચોમાસુ ફરી સક્રિય…

અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની પરંપરાગત રથયાત્રા શોભાયાત્રા કાઢવા તેમજ આ પર્વની ઉજવણી કરવા અંગે મોરબી જિલ્લા કલેકટર જે. બી. પટેલ દ્વારા સમગ્ર મોરબી જિલ્લા માટે…

કાલે જેઠ વદ અમાસને શનિવાર તા.10ના દિવસે શનીવારી અમાસ છે. શનીવારી અમાસનું મહત્વ શનીગ્રહના દાન, જપ,તપ, માટે વધારે છે. શનીગ્રહ કર્મના ફળનો દાતા છે. એટલે કે…

રથયાત્રાના રૂટ પર સવારે 8 થી 11 વાગ્યા સુધી કર્ફ્યુ જાહેર કરાયો : 2 એ.સી.પી., 5 પી.આઇ. 16 પી.એસ.આઇ. સહિત 400 પોલીસ કર્મીઓ બંદોબસ્તમાં જોડાશે રથયાત્રા…

કોરોના પ્રોટોકોલના પાલન સાથે અષાઢી બીજની રથયાત્રા કાઢવા માટે રાજ્ય સરકાર દ્વારા અપાઈ મંજૂરી: ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કરી સત્તાવાર જાહેરાત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મંગળા…

વિશ્ર્વકર્માએ જગન્નાથજીની મુર્તિ નિર્માણના અધુરા છોડેલા કાર્યની પ્રણાલીકાએ ચાલતા ભાવિકો અષાઢી સુદ બીજ એ રથયાત્રાનું મંગલ પર્વ છે. દર વરસે જગન્નાથપુરી-ઓરિસ્સામાં (પૂર્વ ભારત) રથયાત્રા ધામધૂમથી નીકળે…

કરોડો લોકોની આસ્થાનું પ્રતીક અને જગ વિખ્યાત પવિત્ર યાત્રાધામ પરબ ધામના મહંત કરસનદાસ બાપુ તરફથી એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં આગામી અષાઢી બીજે યોજાતો…

વિશાળ સંખ્યામાં શ્રઘ્ધાળુઓ એકઠા થાય તેવા દેશના મોટા ધાર્મિક સ્થાનોને ફરીથી ખોલવા માટે અસમંજસની સ્થિતિ કોરોના વાયરસના ફેલાવને રોકવા કેન્દ્રની મોદી સરકારે અમલી કરેલા લોકડાઉનના ચાર…