Browsing: BabaBageshwar

ગાંધીધામ મધ્યે   બાગેશ્વરધામ સેવા સમિતિ કચ્છ દ્વારા આયોજિત શ્રી હનુમંત કથા અને દિવ્ય દરબાર યોજાયો.  લોકોએ પોતાના પરિવાર, આરોગ્ય અને અન્ય પ્રશ્નો અંગે સમાધાન માંગ્યુ બાગેશ્વર…

ગાંધીધામમાં બાબા બાગેશ્વર ધામ સેવા સમિતીના ઉપક્રમે યોજાનાર દિવ્ય દરબાર સત્સંગના દિવ્યાતિદિવ્ય આયોજનને લઈને આયોજકો દ્વારા પંચમુખી હનુમાન મંદિરના મહંત પ્રકાશ આનંદજી મહારાજના સાનિધ્યમાં બેઠક યોજાઈ …

બાગેશ્વર ધામના બાબા બાગેશ્વરનો ફરી એકવાર ગુજરાતમાં દિવ્ય દરબાર ભરાશે, સમાચાર છે કે, આ વખતે બાબા ધિરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર કચ્છમાં આગામી સમયમાં ભરાશે. મળતી માહિતી…

હવે લક્ષ્મીબાઈ બનવું જ પડશે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો પોકાર: રાજકોટમાં બાબા બાઘેશ્ર્વરકથાબીજા દિવસે ચિકકારજનમેદની ઉમટી પડી બાગેશ્વર ધામનાં ધીરેન્દ્ર શાસ્ત્રી ઉર્ફે બાબા બાગેશ્વરનાં દિવ્ય દરબારનો ગઈકાલે…

સનાતન ધર્મકી પૂરાની મતી, વર્તમાન કી ગતિ, અબ ભારત રાષ્ટ્ર કરેગા પ્રગતિ હી પ્રગતિ રેસકોર્સ ખાતે આયોજીત બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં  શ્રધ્ધાળુઓએ લગાવી અરજ બાબા બાગેશ્વરનાં…

મધ્યપ્રદેશના બાગેશ્વર ધામના પીઠાધીશ શ્રી ધીરેન્દ્ર શાસ્ત્રી મહારાજ ગુજરાતના પ્રવાસે હોય આજરોજ મધ્યાહન સમયે સોમનાથ મહાદેવના દર્શને પધાર્યા હતા. સોમનાથ ટ્રસ્ટ તરફથી જનરલ મેનેજર શ્રી વિજયસિંહ…

આજે બપોરે  બાબા બાગેશ્વરનું રાજકોટમાં આગમન: જાજરમાન સ્વાગત કરાશે સનાતન ધર્મની જ્યોત પ્રજવલિત કરવા માટે નીકળેલા હિન્દુ હૃદય સમ્રાટ અને મધ્યપ્રદેશ સ્થિત બાબા બાગેશ્વર ધામના સરકાર…

કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા સહિતના મહાનુભાવોએ કાર્યાલયની લીધી મુલાકાત: તૈયારીઓને આખરી ઓપ શાસ્ત્રી મેદાનથી થશે શોભાયાત્રાનો પ્રારંભ: ઠેર -ઠેર શોભાયાત્રાનું થશે ભવ્ય સ્વાગત રાજકોટમાં બાગેશ્વરધામ સરકાર…

વરસાદના કારણે આજે  અને કાલે યોજાનારો દિવ્ય દરબાર કાર્યક્રમ રદ કરવાની જાહેરાત બાગેશ્વરધામના ગાદીપતી ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજી હાલ ગુજરાતના  પ્રવાસે છે ગત શનિવાર અને રવિવારે તેઓનો…

બહારી આક્રમણોને ખાળવા હિન્દુ સમાજને એક થવા સ્વામી પરમાત્માનંદ સરસ્વતીનો અનુરોધ રાજકોટમાં વાઘેશ્વર બાબા એટલે કે પૂજ્ય ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજી ના દિવ્ય દરબાર નો દિવસ જેમ…