Browsing: Bhadravi Poonam

ભાદરવી પૂનમના દિવસનું જેટલું અંબાજીનું મહત્વ છે એટલું જ શામળાજી નું પણ મહત્વ છે જેને લઈ યાત્રાધામ શામળાજી ખાતે પણ હજારો ભક્તો પદયાત્રા કરી ભગવાન શામળિયાના…

બે વર્ષ બાદ મેળો યોજાતા ભાવિકો ઉમટયા: સાડાત્રણ લાખ કિલો પ્રસાદના 42 લાખ પેકેટનું વિતરણ અંબાજીમાં ભાદરવી પૂનમના  મેળામાં ભાવિકોનો જમાવડો જામ્યો છે.તમામ રસ્તાઓ જાણે અંબાજી…

શક્તિ ભક્તિ અને આસ્થાના કેન્દ્રમાં જગતજનની અંબાનું ધામ જગ વિખ્યાત છે. માં અંબાના દર્શનાથે દરરોજ હજારોની સંખ્યમાં માઇભક્તો અંબાજી આવતા હોય છે. આજે માં જગતજનનીના ધામ…

ભાવિકોના ઉતારા માટે ૧૫ સ્થળે વોટર પ્રુફ સેડ બનાવવામાં આવ્યા: ટ્રાફિક વ્યવસ્થા જાળવવા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલું પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મુકામે ભાદરવી…