Browsing: bhavnagar

પાલીતાણા ગીરીવિહાર આર.એમ.ડી. હોસ્પિટલ ખાતે ડાયાબીટીસ તથા ડાયાબીટીક ફ્રુટ માટે નિશુલ્ક નિદાન અને માર્ગદર્શન કેમ્પ યોજાયો હતો. પાલીતાણા શ્રી પ્રભવહેમ કામધેનું ગીરીવિહાર ટ્રસ્ટ પાલીતાણા સંચાલિત ગીરીવિહાર…

મહુવાના વિશ્વ હિંદુ પરિષદ (વીએચપી) પ્રમુખની હત્યા કરવામાં આવી છે. વીએચપીના પ્રમુખ જયેશ ગુજરીયાની છરીના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી છે. બે વ્યક્તિ પર હુમલો થયો…

પિયરમાં સમાધાનના બહાને બોલાવી કાકા-કાકીએ માર મારી કેફી પીણુ પીવડાવ્યું: ત્રણ શખ્સોએ આચર્યું કૃત્ય ભાવનગર સીંધી વેપારી સાથે પ્રેમલગ્ન કરેલ અને એક પુત્રીની માતાને પિયરમાં તેના…

આપણી ભારતીય સંસ્કૃતિમાં દેવીઓનો ખુબ મહિમા શાસ્ત્રોમાં પણ ગવાયો છે. અમરેલી જીલ્લાનું દડવા ગામ કે જયાં સાક્ષાત રવિરાંદલ માતા બિરાજમાન થયા છે. દડવા માતાજીનું મુળ સ્થાન…

વરસાદની ખેંચ રહેતા પુરી ઉપજ ન થતા પુત્રીના લગ્ન થઈ શકે તેમ ન હોવાથી જીવન ટુંકાવ્યું ગઢડા તાલુકાના ગુંદાળા ગામે રહેતા એક ખેડુતએ સારા પાકની ઉપજ…

પુત્ર સાથે મહુવા કોર્ટના કામે જતા જીવલેણ અકસ્માત સર્જાયો: ચાર ઘવાયા તળાજા શહેર નજીકના હાઈવે રસ્તા પર આજે સવારે અકસ્માતની ઘટનામાં ૧૨ વ્યકિત ઈજા પામ્યા બાદ…

તાત્કાલીક ખાડા નહીં બુરાય તો સ્વયંભૂ આંદોલનની ટ્રાન્સપોર્ટરોની ચીમકી ભાવનગર સોમનાથ નેશનલ હાઈવેના ચારનાળાથી વિક્ટર સુધીનો રોડ એમએપી કંપનીને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે જ્યાં સુધી આ…

પારિવારીક કલેહના કારણે હત્યા કરાયાનું પ્રાથમિક તારણ પાલીતાણા માં આજે એક સગા ભાઈએ તેની ૧૬ વર્ષની બહેનને તીક્ષ્ણ હથિયારોના ઘા મારી અને હત્યા કરી નાખતા સમગ્ર…

જીવલેણ પુરવાર થયેલા અને વકરી રહેલા સ્વાઈન ફ્લુના વાયરસ સામે પાલીતાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તાર ની પ્રજાના સુખાકારી માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વ્રારા સામાજિક સંસ્થાના સહયોગથી આર્યુંવૈદઉકાળો…

ભાવનગર શહેર ની સંસ્થા શિશુવિહાર માં પ્રમોદભાઇ વ્હોરા ના સહયોગથી શિશુવિહાર સંસ્થામા ૬૮ મા શૈક્ષણિક સાધન વિતરણ કાર્યક્રમ રવિવારે તારીખ ૧૬ સપ્ટેબરે યોજાયો .જિલ્લાના પોલિસ મહા…