- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને દૂર દેશથી સારા સમાચાર મળે અને દિવસ આનંદદાયક રહે
- આ તે ડરામણા કિલ્લાઓ છે જેમને જોવું તો દુર નામ સાંભળતા જ કંપી જવાય છે
- હાય ગરમી…આવી ગરમીમાં ઠંડો ઠંડો આઇસ્ક્રીમ ઘરે જ બનાવો
- ક્યો દેશ છે જ્યાં, પ્રવાસ કરી કરોડો કમાઈ શકો છો??
- આ ઇલેક્ટ્રિક બાઇક મે માહિનામાં કરશે ધમાકેદાર એન્ટ્રી
- રાજકોટ : નચિકેતા સ્ટેશનરીના માલિકને ફ્રેંચાઈઝીના નામે રૂ. 21.66 લાખનો ચૂનો ચોપડી દેવાયો
- ઝૂલતા પૂલ દુર્ઘટના મામલે હાઇકોર્ટે આકરા પાણીએ
- ઘરમાં મંદિર પૂર્વ કે ઉત્તર દિશામાં રાખવાથી સકારાત્મક ઊર્જાનો થશે સંચાર
Browsing: Caneda
આ સમસ્યાને લઈને ઐતિહાસિક સંધિ અંગે ચર્ચા કરવા કેનેડાની રાજધાની ઓટ્ટાવામાં વિશ્વભરના નેતાઓ એકઠા થયા પ્લાસ્ટિક પ્રદૂષણ પરની ઐતિહાસિક સંધિ અંગે ચર્ચા કરવા કેનેડાની રાજધાની ઓટ્ટાવામાં…
વિદેશ અભ્યાસ માટે કેનેડા, યુ.એસ, યુ.કે અને ઓસ્ટ્રેલિયા પ્રથમ પસંદગી : અભ્યાસ અર્થે મસમોટી લોનો લેવી પડે છે હાલ વિદેશ અભ્યાસ અર્થે જનાર તેજસ્વી વિદ્યાર્થીઓની જિંદગી…
આવાસ સંકટ સહિતની સમસ્યાઓને કારણે કેનેડાએ સ્ટુડન્ટ વિઝા ઉપર કાપ મુક્યો છે. જેમાં આગામી 2 વર્ષ કેનેડા સ્ટુડન્ટ વિઝાને 35 ટકા સુધી ઘટાડવાનું છે. કેનેડા સરકારે…
સુદાન, લિબિયા, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, સોમાલિયા આ એવા દેશો છે જેને આતંકવાદને પ્રોત્સાહન આપ્યું અથવા તો સહન કર્યું. બાદમાં તેને જ ભોગવવાનો વારો આવ્યો છે. હવે આ…
કેનેડાના વિદેશ મંત્રી મેલાની જોલીની અનેક વિનંતીઓ છતાં ભારત તેના નિર્ણય પર અડગ રહ્યું. આખરે કેનેડાએ તેના 41 રાજદ્વારીઓને ભારતમાંથી હાંકી કાઢવા પડ્યા. કેનેડાના વિદેશ મંત્રીએ…
ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચે તણાવ વધી રહ્યો છે. કેનેડાએ ભારતમાં હાજર તેના 41 રાજદ્વારીઓને પાછા બોલાવ્યા છે. કેનેડાના વિદેશ…
ચીન આડકતરી રીતે ભારતને નુકસાન પહોંચાડવા ગમે તે હદે જઈ શકે છે. તેવામાં હવે નવો ફણગો ફૂટ્યો છે. કેનેડા અને ભારતના વણસતા સંબંધો પાછળ કારણભૂત હરદીપસિંહ…
ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને કેનેડા અને ભારત વચ્ચે વિવાદ વધી રહ્યો છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ નિજ્જરની હત્યા પાછળ ભારતનો હાથ હોવાનો આરોપ…
ખાલિસ્તાની આતંકી હરદીપસિંઘ નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણીનો આરોપ કેનેડાએ લગાવ્યા બાદ બંને દેશો વચ્ચે તણાવ વધી રહ્યો છે. કેનેડાએ આરોપ લગાવ્યા બાદ હવે ભારત સહીત અનેક…
કેનેડાએ ભારત પર મુકેલા આક્ષેપનો ભારતે જબરદસ્ત જવાબ આપ્યો છે. ખાલિસ્તાની હરદીપસિંઘ નિજ્જરની હત્યા પાછળ ભારતની ભૂમિકા હોવાનું કેનેડાના પ્રેસિડેન્ટ જસ્ટિન ટુડ્રોએ આક્ષેપ લગાવ્યા બાદ ભારતે…
© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.