Browsing: Celebrated

શનિવારે પબ્લિક અવેરનેસ અને મોટીવેશન પ્રોગ્રામ ફોર સ્ટુડન્ટ પ્રોગ્રામ યોજાશે ‘આપઘાત નિવારણ દિન’ના દિવસે અમદાવાદમાં ‘સાથ’ સંસ્થા અને માનવ ગૌરવ પ્રતિષ્ઠાન ઠાકરશી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તારીખ…

આઠમી સપ્ટેમ્બરને વિશ્વ ફિઝિયોથેરાપી દિવસ તરીકે ઉજવવામાં આવે છે અબ તકની મુલાકાતે આવેલા રાજકોટ ફિઝિયોથેરાપી એસોસિએશન ના પ્રમુખ શૈલેષભાઈ કાગથરા ઉપ્ પરમુખ પારસ ભાઈ જોશી સેક્રેટરી…

ભગવાનને સરોવરમાં  નૌકાવિહાર કરાવી ને ઉજવણી કરવામાં આવશે ઇસ્કોન મંદિર રાજકોટ ના પ્રમુખ વૈષ્ણવસેવા પ્રભુજી જણાવે છે કે ભગવાન કૃષ્ણ ના અવિર્ભાવ/ અવતરણ  ના 15 દિવસ…

સંવત્સરીની અનેરી આરાધનામાં 50 લાખથી વધુ ભાવિકો આલોચના દ્વારા ભવોભવના પાપ-દોષોની વિશુદ્ધિ કરશે સિધ્ધક્ષેત્રના રચાયેલા સુંદર પ્રતીક પર બેસીને અનેક ભાવિકોએ કરેલી સિધ્ધત્વની ભાવયાત્રાના દ્રશ્યો હજારો…

મેયર પ્રદીપ ડવ તેમજ ડી.વી.મહેતાની ઉ5સ્થિતિ રાષ્ટ્રીય ખેલ દિવસ જે મેજર ધ્યાનચંદજીની યાદમાં ઉજવવામાં આવે છે. આવો જ એક કાર્યક્રમ પી.બી. કોટક મેમોરિયલ અંગ્રેજી માધ્યમ હાઇસ્કૂલ,…

લાઇવ આરતી, દિપમાળા, બાળકો માટે વેશભૂષા સ્પર્ધા અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે બ્રહ્મદેવ સમાજ રાજકોટ દ્વારા બુધવારથી રવિવાર સુધી બહુમાળી ભવન ચોક રેસકોર્ષ ખાતે પાંચ દિવસનો ગણપતિ…

સામાજીક વનીકરણ વિભાગ,  પ્રભાસ પાટણ દ્વારા ઈણાજ ગામના સરપંચ ભગાભાઈના અધ્યક્ષસ્થાને આરટીઓ  કચેરી ઈણાજ  ખાતે તાલુકાકક્ષાના 73 મા વન મહોત્સવની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો. મહાનુભાવો દ્વારા…

સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રઘ્ધાસુમન અર્પણ કરાયા એન.એમ઼વિરાણી વોકહાર્ટ હોસ્પિટલ દર વર્ષની જેમ આ વર્ષે પણ 75માં સ્વાતં દિનની ઉજવણી  ઉત્સાહભેર કરવામાં આવી.ભારત સરકારે આ 7પમાં સ્વાતં દિનને…

‘મારૂ વૃંદાવન’ થીમ આધારિત કાર્યક્રમમાં કાન ગોપી રાસ, મટકી ફોડ અને કૃષ્ણ જન્મોત્સવમાં 150 દિવ્યાંગ બાળકો જોડાયા શહેરમાં આવેલી પ્રયાસ પેરેન્ટ એસોસિએશન દ્વારા આજરોજ સંસ્થાના દિવ્યાંગ…