Browsing: CM rupani

મુખ્યમંત્રી વિજય રૂપાણી મંગળવારે ભાવનગર  આવવાના છે. ભાવનગરમાં મુખ્યમંત્રી 70 કરોડના વિકાસકામોની ભેટ આપશે. ભાવનગરમાં કેન્સર કેર એન્ડ રિસર્ચ ઇન્સ્ટીટયૂટનું લોકાર્પણ કરશે. આ ઇન્સ્ટીટ્યૂડનું લોકાર્પણ થયા…

સમગ્ર ગુજરાતમાં સુરત હીરા ઉધોગ માટે મશહૂર છે. ત્યારે સુરતને ડાયમંડ બુર્સની વધુ એક ભેટ મળવા જઈ રહી છે જેનું કામ પૂર્ણતાના આરે પહોંચી ગયું છે.…

ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે.કોરોનાના દૈનિક કેસોમાં થઇ રહેલા સતત ઘટાડા અને પ્રવર્તમાન સ્થિતીની પૂન:સમીક્ષા કરીને કેટલાંક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. આ નિર્ણય…

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર હવે સંપૂર્ણપણે પૂર્ણ થવામાં છે ત્યારે આગામી 12મી જુલાઈના રોજ અષાઢી બીજના શુકનવંતા દિવસે રાજ્યમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાઢવા માટે મંજૂરી આપવા…

ટેક્નોલોજીના આ યુગમાં ડિઝિટલનો બની શકે તેટલો સદઉપયોગ કરવો જોઇએ. એ દિશામાં રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. જે અંતર્ગત પેપર લેસ ગર્વનન્સ ઇ-ગર્વનન્સની દિશામાં…

થોડા સમય પહેલા વાયરસ લોકોને સમજાવી ગયો કે પ્રાણવાયુનું મહત્વ કેટલું છે.ઘણા લોકોએ ઓક્સિજન ન મળવાના કારણે પોતાના સ્વજનો ગુમાવ્યા હતા.ત્યારબાદ હવે રાજ્ય સરકાર પણ ત્રીજી…

એક મૈં સો કે લિયે સોશિયલ મીડિયા અભિયાનના પાંચમાં ચરણનો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરાવ્યો પ્રારંભ છે. આ અભિયાન અંતર્ગત કારગીલના વીરોને ગુજરાતના આભાર અભિયાન અન્વયે ગુજરાત…

હિતેશ રાવલ, સાબરકાંઠા: આજ રોજ સીએમ વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ યોજી વર્ષ 2021-22ના જિલ્લા સ્તરીય આંગણવાડીના 3થી 6 વર્ષના બાળકોના ગણવેશ વિતરણનો કાર્યક્રમ યોજાયો…

કોરોના વાયરસની બીજી લહેર ગુજરાત રાજ્ય સહિત સમગ્ર દેશમાં અતિ ખતરનાક અને બિહામણી સાબિત થઈ છે. જેની સામે બચવા રાજ્યભરમાં “મીની લોકડાઉન” જેવા નિયમો લદાયા હતા.…

છેલ્લા દોઢ વર્ષથી ચાલતી કોરોના મહામારીના કારણે સિનેમા ઘરો અને જીમ્નેશીયમ બંધ હતા. મહામારીના કારણે બંધ હોવાથી તે લોકોને ખબૂ આર્થિક નુકશાન વેઠવું પડ્યું છે. આખરે…