Browsing: CM rupani

ગુજરાતમાં કોરોનાના દર્દીઓની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખીને રૂપાણી સરકાર દ્વારા વધુ એક મહત્વનો નિર્ણય લેવાયો છે. જે મુજબ હવે કોવિડ માટે કોઈ મર્યાદા નહીં…. કોરોના…

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કંપની સાથે પરામર્શ કરીને એક અઠવાડિયામાં નવી એમ્બ્યુલન્સ મેળવવા તાકીદ કરી  કોરોના કાળમાં મેડિકલ સુવિધા સઘન બનાવવા માટે રાજ્ય સરકાર કમર કસી રહી…

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અઘ્યક્ષસ્થાને સાત શહેરોના આઇએમએના પ્રમુખ- હોદેદારો સાથે કોરોના નિયંત્રણ અંગે ઇ-સંવાદ યોજાયો  મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે, રાજ્યમાં કોરોનાના વધતા કેસ સામે…

હાલ કોરોના સંક્રમણ દિન પ્રતિદિન વધી રહ્યુ છે. આ વિકટ પરિસ્થિતિને કાબુમાં લેવા રાજય સરકાર તથા વહીવટીતંત્ર ઉંઘે માથે કામે લાગ્યું છે ત્યારે જામનગરમાં પણ કોરોના…

લોકડાઉન કોરોનાનો ઈલાજ નથી રાજ્યમાં લોકડાઉનની કોઈ જરૂર ન હોવાનો મુખ્યમંત્રીનો એકરાર  ગુજરાત સહિત સમગ્ર દેશમાં અત્યારે કોરોના ની નવી લહેર મ નવા સંક્રમિત દર્દીઓની સંખ્યા…

જૂનાગઢના ચાંપરડા ખાતે ‘પૂર્ણશક્તિ હોલિસ્ટિક વેલનેસ’ સેન્ટરનું ઈ -લોકાર્પણ કરતા મુખ્યમંત્રી  ગોરક્ષનાથ આશ્રમના મહંત શેરનાથબાપુ, સતાધાર ધામના મહંત વિજયબાપુ, મહંત  સદાનંદ બાપુ, રાજભારતી બાપુ, જિ.પં.ના દિનેશભાઇ…

કોરોનાના વધતા સંક્રમણને ધ્યાને લઈને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મોરબીની મુલાકાત લઈ સ્થિતિની સમીક્ષા કરી  મોરબીમાં કોરોનાની ખતરનાક વિસ્ફોટક સ્થિતિ જોતા ખુદ મુખ્યમંત્રી રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી…

મોરબી: મોરબીમાં કોરોનાની સ્થિતિ વિસ્ફોટક બનવાની સાથે બેકાબુ બનતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, આરોગ્ય સચિવ જયંતિ રવિ ઉપરાંત ગાંધીનગરથી આવેલા ઉચ્ચ અધિકારીઓના કાફલાએ…

આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, મુખ્ય સચિવ અનિલ મુકીમ સહિતના રાજકોટ અને મોરબીની મુલાકાતે આવ્યા છે. રાજકોટ અને મોરબીમાં કોરોનાનું સંક્રમણ ભયંકર રીતે…

રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણ લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુરતની મુલાકાત બાદ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જ્યાં તેમણે હાઇકોર્ટના વિકેન્ડ કર્ફ્યૂના નિર્દેશને લઈને પણ જવાબ આપ્યો…