Browsing: CM

મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની અધ્યક્ષતામાં સચિવાલયના નર્મદા હોલ ખાતે કલેકટર  અને ડીડીઓની બેઠક યોજાઈ હતી. જેમાં વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટને મહત્વ આપવા સહિત…

રાજકોટ કલેકટર કચેરી ખાતે કાર્યરત જન સેવા કેન્દ્ર ખરા અર્થમાં જન દુવિધા કેન્દ્ર બન્યું છે. આ કેન્દ્રમાં તંત્રની અણઆવડત અરજદારોને ધોળે દિવસે તારા દેખાડી દયે છે.…

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગીર સોમનાથના વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા વિસ્તારના રૂ.16 કરોડના વિકાસ કામોનું ખાત મુહૂર્ત અને લોકાર્પણ કરી જણાવ્યું હતું કે ગુજરાતમાં 85% ઘરે ઘરે…

ડેલ્ટા વાઇરસ નામનો નવા પ્રકારનો કોરોના વેરિયન્ટ ગુજરાત પર આક્રમણ કરી રહ્યાની નિષ્ણાંતોની ચેતવણી વચ્ચે ગુજરાત સરકારે લોકોને હાશકારો કરાવતી એવી સ્પષ્ટતા કરી છે કે રાજ્યમાં…

મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે સાંજે ગીર સોમનાથના પ્રવાસે પધારવાના છે. તેઓના હસ્તે ચાર જેટલા  વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમૂર્હુત કરવામાં આવશે. જેમાં વેરાવળ-પાટણ સંયુક્ત પાલિકા વિસ્તારમાં…

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ અમદાવાદની વટવા ઔદ્યોગિક વસાહતમાં રૂ. 70 કરોડના ખર્ચે નવનિર્મિત 30 એમ.એલ.ડી. વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનો કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકરની  નવી દિલ્હીથી વર્ચ્યુઅલ ઉપસ્થિતીમાં…

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના દૃષ્ટીવંત નેતૃત્વને પરિણામે સુજલામ સુફલામ જળ અભિયાનને ચોથા વર્ષમાં મળેલી સફળતા અભૂતપૂર્વ રહી છે. કોરોનાકાળના સતત બીજા વર્ષે કોવિડ માર્ગદર્શીકાઓના પાલન સાથે સુજલામ…

પંજાબમાં મુખ્યમંત્રી કેપ્ટન અમરીન્દ્રર સિંઘ તથા અસંતુષ્ટ જૂથના શક્તિશાળી નેતા નવજોત સિંઘ સિધ્ધુ વચ્ચેનો વિખવાદ વધુને વધુ ઉગ્ર બનતો જાય છે. અને પંજાબમાં ‘આપ’વાળી થવાની સંભાવનાઓ…

આગામી 26મી જૂનના રોજ રાત્રી કરફયુ અને મીની લોકડાઉનની મુદત પૂર્ણ થઈ રહી છે. ત્યારે રાજયમાં આગામી રવિવારથી રાત્રી કરફયુમાં બે કલાકની છૂટછાટ આપવામાં આવે તેવી…

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આદિજાતિ વિસ્તારના વનબંધુ ખેડૂતોના લાભાર્થે કૃષિ વૈવિધ્યકરણ યોજના-2021નો ગાંધીનગરથી  વર્ચ્યુઅલ પ્રારંભ કરાવ્યો છે. રાજ્યના અંબાજીથી ઉમરગામ સુધીની સમગ્ર આદિજાતિ પટ્ટીના 14 આદિજાતિ જિલ્લાના…