Browsing: cmo gujarat

અબતક, રાજકોટ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આજે 65મો જન્મદિવસ છે. વિજયભાઈએ પોતાના સુશાષનથી લોકોના દિલ જીતી લીધા છે. ત્યારે હવે તેઓ વિજય ભવ તો છે જ, જેથી…

મુખ્યમંત્રી વિજય રૂપાણી મંગળવારે ભાવનગર  આવવાના છે. ભાવનગરમાં મુખ્યમંત્રી 70 કરોડના વિકાસકામોની ભેટ આપશે. ભાવનગરમાં કેન્સર કેર એન્ડ રિસર્ચ ઇન્સ્ટીટયૂટનું લોકાર્પણ કરશે. આ ઇન્સ્ટીટ્યૂડનું લોકાર્પણ થયા…

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું છે કે, વર્તમાન સમયમાં વિશ્વ સમક્ષ અનેક પ્રકારના આરોગ્યલક્ષી પડકારો આવી રહ્યાં છે ત્યારે આજની એકવીસમી સદીમાં આયુર્વેદનો વ્યાપ ખૂબ પ્રમાણમાં…

હિતેશ રાવલ, સાબરકાંઠા: કોરોનાકાળમાં માતા પિતા ગુમાવનાર નિરાધાર બનેલા બાળકોની આધાર બનવાની સંવેદનશીલતા રાજયના મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ દાખવી છે. પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઇ મોદીની નેતૃત્વવાળી સરકારના ૭ વર્ષ…

ટેક્નોલોજીના આ યુગમાં ડિઝિટલનો બની શકે તેટલો સદઉપયોગ કરવો જોઇએ. એ દિશામાં રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. જે અંતર્ગત પેપર લેસ ગર્વનન્સ ઇ-ગર્વનન્સની દિશામાં…

થોડા સમય પહેલા વાયરસ લોકોને સમજાવી ગયો કે પ્રાણવાયુનું મહત્વ કેટલું છે.ઘણા લોકોએ ઓક્સિજન ન મળવાના કારણે પોતાના સ્વજનો ગુમાવ્યા હતા.ત્યારબાદ હવે રાજ્ય સરકાર પણ ત્રીજી…

એક મૈં સો કે લિયે સોશિયલ મીડિયા અભિયાનના પાંચમાં ચરણનો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરાવ્યો પ્રારંભ છે. આ અભિયાન અંતર્ગત કારગીલના વીરોને ગુજરાતના આભાર અભિયાન અન્વયે ગુજરાત…

અબતક,રાજકોટઃ ગામડામાં રહેતા લોકોની સમસ્યા વહેલી તકે તંત્રને મળી રહે તથા તમામ યોજનાઓની માહિતી આંગળીના ટેરવે મળી રહે તેવા શુભાશ્રય સાથે રાજકોટ જિલ્લા પંચાયતની ‘પ્રજાના પ્રશ્ર્નો’…

ગણપતિ બાપા મોરીયા… કોરોનાનું મોચન કરશે સંકટ મોચન કમ ઓન ગુજરાત; કેસો ઘટ્યાં છે અને ઘટાડવા જ છે, એ જ “સંકલ્પ” આજે સંકટ ચતુર્થી છે.વિઘ્નહર્તા દેવ…