Browsing: congress

કોંગ્રેસ દ્વારા અંબાજીમાં સમાંતર મોહનથાળ વિતરણ કરવાની પણ જાહેરાત અંબાજી ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ  દ્વારા આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ ના અધિકારીઓને મોહનથાળ પ્રસાદ ચાલુ કરાવવા…

વિપક્ષો ‘એક સાંધે અને તેર તૂટે’ તેવી સ્થિતિ !!! 2024 લોકશભાની ચૂંટણીમાં લેફ્ટ અને કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં કરાઈ કોઈ પણ સત્તા પક્ષને હરાવવા માટે વિપક્ષનું…

છત્તીસગઢ ખાતે યોજાયેલી એઆઈસીસીની બેઠકમાં લોકસભા ચૂંટણી પૂર્વે એજન્ડા રજૂ કરાયો ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીઓ પર નજર રાખીને રાયપુરમાં ૮૫મા એઆઈસીસી પૂર્ણ સત્રમાં સામાજિક ન્યાય એજન્ડા રજૂ…

રાયપુરના કોંગ્રેસ અધિવેશનમાં સોનિયા ગાંધીએ સંબોધનમાં કહ્યું કે ભારત જોડો યાત્રા મારા રાજકીય દાવનો છેલ્લો મુકામ હતી પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ રાયપુરના કોંગ્રેસ અધિવેશનમાં સંકેત…

જામનગર જિલ્લામાં ગત વિધાનસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસના જિલ્લા લઘુમતી સેલના પ્રમુખ સહિતના પાંચ હોદ્દેદારો, કે જેઓએ પક્ષ વિરોધી કામ કરી અન્ય પક્ષનું કામ સંભાળતા હોવાનું ધ્યાનમાં…

નિવેદનોનું સ્તર જાળવવા સુપ્રીમ કોર્ટની કોંગી પ્રવક્તાને કડક શબ્દોમાં ચેતવણી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અંગે એક વિવાદાસ્પદ ટિપ્પણી કરવા મામલે કોંગી નેતા પવન ખેરાની નાટકીય રીતે ધરપકડ…

ડો.સી.જે. ચાવડાને દંડક બનાવાયા: ચાર ધારાસભ્યોને ઉપદંડક પદ, એક ખજાનચી, એક મંત્રી અને ચાર પ્રવક્તા ગુજરાત વિધાનસભાની ગત ચૂંટણીમાં કોંગ્રેસનો કરૂણ રકાસ થયો છે. માત્ર 17…

ગુજરાતની જનતાએ ઉદાર હાથે મત આપ્યા પણ કંજુસ ભાજપ લોકશાહીને જીવંત રાખવા વિરોધપક્ષના નેતાની માન્યતા ન આપી શકી અમિત ચાવડાને વિરોધ પક્ષના નેતાની માન્યતા આપવાનો વિધાનસભાના…

સાસુ સાથે વાતચિત કરતા હતા ત્યારે આવેલો સિવીયર હાર્ટ એટેક ભાવનાબેન માટે જીવલેણ નિવડ્યો: 16 વર્ષના પુત્ર તેજે માતાની હુંફ ગુમાવી ભાવનાબેન ત્રિવેદીની અંતિમ યાત્રામાં રાજકીય,…

રાયપુરમાં 24મીથી રાષ્ટ્રીય અધિવેશ, યોજાઈ તે પૂર્વે જ ઇડીની મોટી કાર્યવાહીથી કોંગ્રેસમાં સન્નાટો છત્તીસગઢની રાજધાની રાયપુરમાં 24 થી 26 ફેબ્રુઆરી દરમિયાન યોજાનાર કોંગ્રેસના 85માં રાષ્ટ્રીય અધિવેશન…