- જીભ પર થતાં સફેદ ડાઘ ખતરાની નિશાની સમાન છે, ભૂલથી પણ આવગણશો નહીં…
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને સવાર બાજુ દોડધામ રહે અને સાંજ ખુશનુમા વીતે
- જાણો એવા ખોરાક વિશે જે તમારા દાંતને સ્વસ્થ રાખે છે.
- લગ્નની લાલચ આપી 17 વર્ષીય સગીરા પર નરાધમનો દુષ્કર્મ
- ચકચારી દુષ્કર્મ કેસમાં શાળાના આચાર્યનો નિર્દોષ છુટકારો
- ‘હરખપદુડા’ બોલવા મામલે પરેશ ધાનાણી વિરૂધ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ
- રાજકોટ : 200 બુથ ઉપર કુલર મુકાશે, 1092 બુથ ઉપર માંડવા નાખી છાંયડો કરાશે
- આ જંગલમાં બીહામણા આવાજ સાંભળવાનું કારણ જણાવતા વૈજ્ઞાનિકો
Browsing: corona
મા અમૃતમ યોજનામાં કોરોનાની સારવારનો સમાવેશ કરવા કોંગ્રેસની માંગ જામનગર જિલ્લામાં કોરોનાએ કહેર મચાવતા 1200 બેડની હોસ્પિટલ ફૂલ થઈ ચૂકી છે. જેના કારણે સરકાર તરફતી જામનગરમાં…
કોરોનાની મહામારીથી ગુજરાત આખુ ચિંતિત છે. ત્યારે રાજકોટ શહેર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કોરોનાનો કોપ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. રાજકોટમાં સતત કોરોના કેસોનો ભરાવો થઈ રહ્યો છે.…
હાલની કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લઈને રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સમરસ હોસ્ટેલ ખાતે 500 બેડની ઓક્સિજનની સુવિધા સાથેનું ડેડીકેટેડ કોરીડ હેલ્થ સેન્ટર અને 500 બેડનું કવીડ…
ગ્રામ્ય વિસ્તારોમાં જૂના મકાનોના સમારકામ અને નવા મકાનો બાંધવાનું ધમધોકાર ચાલતું કામ લોકોને શહેરોની તુલનામાં ગામડાઓ વધુ સલામત લાગે છે, ખુલ્લી હવા અને ખુલ્લા વિસ્તારના કારણે…
શહેરમાં કોરોના કાળો કહેર વરસાવી રહ્યો છે. જેના કારણે હવે પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલમાં મૃતદેહોની અંતિમ સંસ્કાર માટે લાંબી કતારો લાગી છે. હાલ સિવિલ હોસ્પિટલમાં 70 જેટલા…
લોકોમાં કોરોના જાગૃતિ લાવવા અમે પણ રસીકરણ કરાવ્યું: પૂર્વ વિપક્ષી નેતા સોજીત્રા રાજકોટ મહાનગરપાલિકાના સૌજન્યથી સમાજ એકતા એજયુ. એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ આરોગ્ય સમિતિ દ્વારા 45 વર્ષથી…
કોરોનાની પરિસ્થિતિને કાબુમાં લેવા પૂર્વ મેયરના જિલ્લા કલેકટરને લેખિત સૂચનો રાજયમાં કોરોનાની પરિસ્થિતિ દિન પ્રતિદિન કથળતી જાય છે. રાજયનું તંત્ર પરિસ્થિતિ કાબુ કરવામાં કે સ્થિર કરવામાં…
કોરોનાના નવા સ્ટેઇનવિપરીત સ્થિતિ હવે બેકાબુ બનશો જતો હોય તેવી પરિસ્થિતિમાં આભ ફાટ્યું હોય ત્યાં થીગડુ ક્યાં દેવું તેવી સ્થિતિ વચ્ચે માત્ર ને માત્ર સરકારી હોસ્પિટલો…
જામનગરમાં કોરોનાનો દૈત્ય વધુ 26 લોકોને ભરખી ગયો છે. 24 કલાકમાં શહેરમાં 189 અને જિલ્લામાં 123 મળી કુલ 312 લોકો સંક્રમીત થયા છે. જેની સામે 159…
વેન્ટીલેટર, આઈસોલેશન, આઈસીયુના રોજના રૂ.19 હજાર લેવાશે જામનગર શહેર-જીલ્લામાં ઘણાં દિવસથી કોરોનાના લગાતાર નોંધાતા કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. ઉપરાંત આજુબાજુના દ્વારકા, પોરબંદર, મોરબી અને…
© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.