Browsing: corona

કોરોનાની બીજી લહેર ખુબ ઘાતકી સાબિત થઈ છે. આ લહેરને રોકવા માટે રાજ્ય સરકારોએ લોકડાઉન,કર્ફ્યુ, જેવા પગલાં લીધા છે. આ પગલાં પછી કોરોના સંક્રમિત કેસમાં ઘટાડો…

દરરોજ, 1500થી વધારે ડૉક્ટરો ઇ-સંજીવની ટેલિમેડિસિન પ્લેટફોર્મના માધ્યમથી દૂરથી જ દર્દીઓની સેવા કરે છે કેટલાક રાજ્યો વિશેષ હોમ આઇસોલેશન OPD શરૂ કરવા માટે કામ કરી રહ્યાં…

કોરોનાના કપરાકાળમાં ગરીબ પરિવારજનોને માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સરકારે વધુ એક મહત્વનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવાયો છે કે હવે…

Whatsapp Image 2021 05 13 At 13.01.17

કોરોના સામે લોકોમાં પ્રસરેલો ભય દૂર કરી હકારાત્મકતા ફેલાવવા માટે તેમજ ગામડાઓમાં ઘાતકી બનેલી બીજી લહેરની અસરો દૂર કરવા રૂપાણી સરકાર દ્વારા રાજ્યભરમાં “મારુ ગામ કોરોના…

જામનગર જિલ્લામાં કોરોનાનાને લઈ થોડા રાહતના સમાચાર આવ્યા છે. ગઈકાલે વધુ એકવાર નવા કેસ કરતા ડીસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા વધુ આવી છે. જિલ્લામાં 511 નવા કેસ…

13 કોરોના વાયરસ કોવિડ-19  મહામારી અંતર્ગત સરકાર દ્વારા  તા. 18 મે  સુધી  દિશા નિર્દેશો જારી કરાયા છે.જૂનાગઢ જિલ્લા મેજિસ્ટ્રેટ ડો. સૈારભ પારઘીએ સમગ્ર જૂનાગઢ જિલ્લામાં તા.…

કોરોના મહામારીને નાથવા તંત્ર અને લોકો દ્વારા વિવિધ પગલાં લેવામાં આવે છે. જેમાં કોવીડ સેન્ટરો ઉભા કરવા, ઓક્સિજન પૂરતી માત્રમાં પૂરો પાડવો, રસીકરણ અભિયાને દેશના હરેક…

ભારતમાં કોવિડ વ્યવસ્થાપન માટે ઉભા થયેલા પડકારોનો સામનો કરવા માટે, સદભાવનાની લાગણી સાથે વૈશ્વિક સમુદાય 27 એપ્રિલ 2021ના રોજથી આંતરરાષ્ટ્રીય દાન અને સહાયના રૂપમાં કોવિડ-19 રાહત…

સમગ્ર દેશમાં કોરોના વાયરસની મહામારીની પડી રહેલી માઠી અસરને ધ્યાનમાં રાખીને તથા હોસ્પિટલો અને ઘરે સારવાર લઈ રહેલા દર્દીઓમાં ઓકિસજનની વધતી જતી માગને ધ્યાનમાં રાખીને વીજ…

ભારતના ભૂતપૂર્વ ઝડપી બોલર અને 2007 T-20 વર્લ્ડકપ વિજેતા ટીમના પ્લેયર આરપી સિંહના પિતાનું કોરોનાના કારણે નિધન થયું છે. તેમણે આ મામલાની માહિતી ટ્વીટ કરી આપી…