Browsing: COVID19

યોગ ગુરુ રામદેવે મંગળવારે આયુર્વેદિક દવાથી કોરોનાની સારવાર કરવાનો દાવો કર્યો છે. આ માટે, ત્રણ દવાઓ કોરોનિલ, શ્વસારી અને અણુ તેલ લોન્ચ કરવામાં આવી છે. તેનું…

સ્ટાર સીનર્જી હોસ્પિટલ કોરોના માટે ડેઝીગ્નેટેડ હોસ્પિટલ તરીકે જાહેર કરતા રાજકોટ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર ઉદિત અગ્રવાલે કોરોનાના દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં સારવારનો વધુ…

કોરોના આમ તો જીવલેણ મહામારી પુરા વિશ્વ માટે સાબિત થઇ છે. છતાં દરેક બાબતની જેમ સારી અને ખરાબ બન્ને બાજુઓ હોય છે તેમ કોરોના બિમારી માટે…

સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ કોરોના વાયરસના પોઝીટીવ કેસો સતત વધી રહ્યાં છે જેમાં શહેરી અને ગ્રામ્ય…

વડોદરા શહેર અને જિલ્લામાં આજે કોરોના વાઈરસના વધુ 44 કેસ નોંધાયા છે. આ સાથે સવારે બે બાદ વધુ ત્રણના મોત સાથે એક જ દિવસમાં પાંચના મોત…

જેમકે…._કોરોના હાથ મિલાવવાથી થાય અને લગ્ન હસ્ત મેળાપ થી થાય છે_. બંનેમાં જાન જાય છૅ….બન્નેની દવા હજી શોધાઈ નથી. લગ્નના ચાર ફેરા અનૅ લોકડાઉનના ચાર ચરણ…

આ કોરોના હજુ શું શું કરાવશે, એ જ ખબર નથી, પેહલા તો લોકો ને બે મહિના સુધી ઘરમાં પૂરી રાખ્યા અને શાળા ઓ પણ બંધ કરવી.…

કેન્દ્ર અને રાજ્ય સરકારો સમક્ષ સંક્રમણને રોકવા અને ઈકોનોમિને સંભાળવાનો પડકાર કોરોનાના કહેરની વચ્ચે આજથી બે દિવસ સુધી કેન્દ્ર અને રાજ્યોની મહત્વની બેઠક શરૂ થઈ ગઈ…

કોરોના વાયરસની મહામારીના કારણે શાળાઓ બંધ છે, આવી સ્થિતિમાં વિદ્યાર્થીઓને ઘરે બેઠા શિક્ષણ મળે તે માટે ઓનલાઈન ક્લાસ શરૂ કરવામાં આવ્યા છે. પરંતુ વિદ્યાર્થીઓ જ્યારે ક્લાસમાં…

જ્યમાં કોરોના મહામારી યથાવત્ છે. દરરોજ 400થી 500 નવા કેસ સામે આવી રહ્યા છે. ગઈકાલે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 511 નવા કેસ નોંધાયા છે અને 29…