- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ
Browsing: COVID19
રાજકોટ જિલ્લામાં કોરોનાના વધી રહેલા કેસો સામે નાગરિકોને રક્ષણ આપવા માટે રાજયસરકારની સૂચના મુજબ સમગ્ર જિલ્લામાં ૫૦ ધન્વન્તરી આરોગ્ય રથ દ્વારા નાગરિકોને આયુર્વેદિક તથા હોમીયોપેથીક સારવાર…
મુંબઇથી અભિનેત્રી રાજશ્રી મીના દ્વારા જિલ્લા કલેકટર, મુખ્યમંત્રીને કોરોના મહામારીને ઘ્યાનમાં રાખી કોરોના જાગૃતિ માટે શેરી નાટકની માંગણી કરી છે. હાલમાં કોરોના મહામારીને ઘ્યાનમાં રાખી મુંબઇ…
જકોટની કોવિડ-19 સિવિલ હોસ્પિટલ ખાતે રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ મુલાકાત કરી હતી તો સાથોસાથ કોરોના વાઇરસના પોઝિટિવ દર્દીઓનો હાલચાલ પણ તેમણે પૂછ્યા હતા. તેમજ…
રાજ્યના મુખ્ય સચિવે કોરોના અસરગ્રસ્ત 19 જિલ્લાના કલેક્ટર સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં નાગરિકો દ્વારા સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કનું પાલન કરવા સાથે અનલૉક બાદની કામગીરીની…
આપ સૌ જાણો જ છો કે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના કેટલાક શહેરમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. રાજકોટમાં પણ હાલ કોરોના સંક્રમણના કેસ વધતા જાય છે.…
કોરોના બેકાબૂ બનતા આરોગ્ય અગ્ર સચિવ બાદ આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલ સુરતની મુલાકાતે આવ્યા છે. કલેક્ટર કચેરી ખાતે મનપા કમિશનર, અધિકારી,…
ઈન્ટરનેશનલ ફ્લાઈટ પર લગાવવામાં આવેલો પ્રતિબંધ 31 જુલાઈ સુધી વધારી દેવામાં આવ્યો છે. પહેલાં આ પ્રતિબંધ 15 જુલાઈ સુધીનો રાખવામાં આવ્યો હતો. દેશમાં 25 મેથી ડોમેસ્ટિક…
રાજકોટ જિલ્લામાં ૧૪, અમરેલીમાં ૧૦, ભાવનગરમાં ૧૩ અને સુરેન્દ્રનગરમાં ૧૪ કોરોના સંક્રમિત: સૌરાષ્ટ્રમાં કોરોના પોઝિટિવ આંક ૧૨૦૦ નજીક, ૪૦ થી વધુ દર્દીઓના વાયરસે લીધા ભોગ સૌરાષ્ટ્રમાં…
મંડળીના પટ્ટાવાળાને કોરોના પોઝિટિવ આવ્યા બાદ મંત્રી પણ સંક્રમિત થતા આરોગ્ય તંત્રમાં દોડધામ ઉપલેટામાં મો.લા.પટેલ નગરમાં રહેતા પટેલ યુવાનને લોકલ ટ્રાન્સમિશનના પગલે કોરોના પોઝીટીવ આવતા આરોગ્ય…
૩૦ જુલાઈ-૨૦૨૦નાં રોજ ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ સીરીઝ માટે પાકિસ્તાનની ટીમ ૨૮ જુને ઈંગ્લેન્ડ જવા રવાના થવાની હતી પરંતુ પાકિસ્તાનનાં ખેલાડીઓનો રીપોર્ટ પોઝીટીવ આવતાની સાથે જ ઈંગ્લેન્ડ…
© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.