Browsing: dharma

જૈનમ્ જયતિ શાસાનમ્ !!! રિવરફ્રન્ટ ખાતે દીક્ષાના મહાનાયક આચાર્યદેવ વિજય યોગતિલકસૂરીશ્વરજી મહારાજાના વરદ હસ્તે 11 વર્ષની ઉંમરના બાળકથી લઇને 56 વર્ષના પ્રૌઢ સુધીના મુમુક્ષો સંયમના માર્ગે…

મંદિરો કોઈ પીકનીક પોઇન્ટ નથી, બિન-હિન્દૂઓને પ્રવેશવાની મનાઈ છે તેવા બોર્ડ મંદિર બહાર લગાવી દયો : મદ્વાસ હાઇકોર્ટ તામિલનાડુના મંદિરોમાં હવે હિન્દૂ સિવાયના લોકોને મંદિરની અંદર…

સુરેન્દ્રનગરના પાનવા ખાતે આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય લેખેન્દ્રસુરીશ્વરજીની પાવન નિશ્રામાં 1008 પાર્શ્ર્વજીન મંદિર અંજન શલાકા પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ સુરેન્દ્રનગરના નાગેશ્વર ધામ, પાનવા ખાતે અંજનશલાકા પ્રાણ પ્રતિષ્ઠા…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાતિ-આધારિત વસ્તી ગણતરી માટે રાહુલ ગાંધીના નવા તખ્તા પર શાબ્દિક હુમલો કર્યો અને કહ્યું કે તે હિંદુ સમાજને વિભાજિત કરવાનું ષડયંત્ર છે. વડાપ્રધાને…

સાળંગપુર વિવાદ બાદ તામિલનાડુનો વિવાદ ચાલુ થતા ડીએમકે અને કોંગ્રેસ માટે કપરા ચઢાણ : ભાજપ ગેલમાં ધર્મના નામે રોટલા શેકતા લોકો દેશ માટે જોખમી બન્યા છે.…

સાળંગપુરમાં ચાલી રહેલા વિવાદ મામલે સ્વામિનારાયણના સંતોની બેઠક મળી, સંત સંમેલનમાં મોટી સંખ્યામાં સાધુ-સંતો હાજર રહ્યા: સંતો-મહંતોની લાગણીને માન આપી કરણીસેનાએ આંદોલન 3 દી’ મોકૂફ રાખ્યું…

ભારત અનેક ધર્મ,સંપ્રદાય,મત અને વિવિધ આસ્થાઓ તેમજ વિશ્વાસનો મહાદેશ છે આપણી પ્રાચીન સંસ્કૃતિની ધરોહર એટલી બધી સમૃદ્ધ છે કે તેમણે એક સમયે સમસ્ત જગતને પોતાના રંગમાં…

એક દેશ એક કાયદો મિલકત સંપાદન અને સંચાલન, લગ્ન – છૂટાછેડા અને દત્તક લેવા સંબંધિત બાબતો માટે સમાન કાયદો બનાવવાનો અત્યંત મહત્વપૂર્ણ લગ્ન, વારસો, ભરણપોષણ, બાળ…

એફઆરએચયુપીનું ધ્યેય ધર્મ, સંપ્રદાયનાં આધારે ભેદભાવ વિના ન્યાય અને શાંતિને પ્રોત્સાહન આપવાનું છે: શંકરાચાર્ય નરેન્દ્રનંદ સરસ્વતી દિલ્હીના જંતર-મંતર પર એક અનોખો નજારો જોવા મળ્યો હતો. દેશની…

એસઆઇટીની રચના કરાઈ, મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રીએ તપાસના આદેશો આપ્યા . શિવજીનાં 12 જ્યોતિર્લિંગમાંથી એક નાસિક (મહારાષ્ટ્ર) પાસે સ્થિત ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ છે. આ મંદિર અંગે માન્યતા છે કે…